શક્તિપર્વના ટાણે ગંગાસતીનું સ્મરણ

આપણાં શાસ્‍ત્રોમાં ભલે કહેવાયું-લખાયું હોય કે નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. પરંતુ હકીકતમાં આ સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે સમાજના શાણા લોકો તથા નારીરત્‍નોએ ઘણો સંઘર્ષ કરવો પડયો છે.  કેટલીક ઘર કરી ગયેલી જડ માન્‍યતાઓને કારણે નારીને તેના હક્કનું સ્‍થાન આપવામાં પણ સમાજે ઘણી અવઢવ અનુભવી છે, આનાકાની કરી છે. સ્‍વતંત્ર ભારતમાં તો... Continue Reading →

વિશ્વ પર્યાવરણ દિવસ – મશાલ પકડનારા કયાં છે ?

ફરી આ વર્ષે પણ જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્યાન પર્યાવરણ ની જાળવણી તરફ  જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ - લોકોએ કર્યા. આખરે તો વ્યક્તિગત  ચેતનાના  દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્યક્તિગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્યાપક ખ્યાલ સુધી પહોંચી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑