ગાંધીજીને ગયા તેને તો ઘણો સમય પસાર થઇ ગયો. ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે ભાવવિભોર થયેલા પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું કે આપણાં જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. એ વાત ખરી હતી પરંતુ એ નિયતિનો નિર્ધાર હતો. ગાંધીજીના ગયા પછી કેટલાક ગાંધી વિચાર વાહકોએ મહાત્મા ગાંધીના વિચારોના વાસ્તવિક અમલીકરણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીથી શરૂ... Continue Reading →
: સંસ્કૃતિ : : કમળાબેન પટેલ અને સાબરમતી આશ્રમ જીવન :
કમળાબહેન પટેલે મહાત્મા ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમના પોતાના કેટલાક સંભારણા લખ્યા છે તેમાંનો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો ગમે તેવો છે. કમળાબહેન લખે છે કે આશ્રમ જીવનના નિયમો પ્રમાણે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ કરતા હતા. મોટા ભાગે આશ્રમના સફાઇ કામની કેટલીક જવાબદારી કમળાબહેનના શિરે હતી. એક દિવસ કમળાબહેનના સહકર્મી બીમાર હોવાથી કમળાબહેનના ભાગે... Continue Reading →
: સંસ્કૃતિ : : ગાંધીયુગના તેજસ્વી તારક : : દક્ષાબહેન પટ્ટણીની વસમી વિદાય :
ગાંધીજીને ગયા તેને તો ઘણો સમય પસાર થઇ ગયો. ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે ભાવવિભોર થયેલા પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું કે આપણાં જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. એ વાત ખરી હતી પરંતુ એ નિયતિનો નિર્ધાર હતો. ગાંધીજીના ગયા પછી કેટલાક ગાંધી વિચાર વાહકોએ મહાત્મા ગાંધીના વિચારોના વાસ્તવિક અમલીકરણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીથી શરૂ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :
પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે. જય જય ગરવી ગુજરાત દિસે અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત,... Continue Reading →
: વાટે….ઘાટે…. : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :
પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે. જય જય ગરવી ગુજરાત દિસે અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત,... Continue Reading →
: સંસ્કૃતિ : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :
પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે. જય જય ગરવી ગુજરાત દિસે અરુણું પ્રભાત ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત,... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સંત કવિ ઇસરદાસજી અને હરિરસ :
ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંત કવિ ઇસરદાસજી અને હરિરસ :
ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના... Continue Reading →
: સંસ્કૃતિ : : સંત કવિ ઇસરદાસજી અને હરિરસ :
ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ‘‘ચાંદો ઊગ્યો ચોકમાં’’ ભાતીગળ લોકગીતોના માણવા જેવા મણકાઓ :
સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર સાવઝડા સેંજળ પીએ નમણાં નર ને નાર. અનેક વખત અગણિત લોક સાહિત્યના ડાયરાઓમાં ઉપરનો દોહો આપણે સૌએ સાંભળ્યો છે. વારંવાર સાંભળ્યો છે. દોહાને રજૂ કરનારા અલગ અલગ મર્મી કલાકારો હશે પરંતુ દોહાના શબ્દો તેના તે જ છે. આમ છતાં આવા પુનરાવર્તનથી કંટાળો કે અણગમો અનુભવ્યા સિવાય લોકસાહિત્યના અગણિત... Continue Reading →