દેશભરના યુવાનો માટે સાંપ્રત સમયમાં કોઇ ‘ROLE MODEL’ ની ખામી હોય તેવી વાત અવારનવાર સામાન્ય વાતચીતમાં સંભળાતી રહે છે. એ વાતમાં તથ્ય પણ જણાય છે. સમગ્ર સમાજને જેની નિસબત છે તેવા કોઇક સાંપ્રત પ્રશ્નને લઇને કોઇક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ તે પ્રશ્નને ઉકેલવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો એક વિશાળ સમૂહ આજે પણ તેને અનુસરવા તૈયાર... Continue Reading →
: સંસ્કૃતિ : : ચારણી સાહિત્યનું સાંગોપાંગ તેમજ પ્રભાવી દર્શન :
ચારણી સાહિત્ય અને ચારણ કવિઓની વાત આજે પણ અનેક સમારંભોમાં કે કાર્યક્રમોમાં નિરંતર થતી રહે છે. આજના યુગના સંદર્ભમાં તેનું સાંપ્રત મૂલ્ય શું છે તેવો પ્રશ્ન કદાચ કોઇના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ચારણી સાહિત્યના સાંપ્રત મૂલ્ય અંગે ૧૯૪૨ માં ઝવેરચંદ મેઘાણીએ જે વાત કરી હતી તેમાં કદાચ આ પ્રશ્નનો તર્કબધ્ધ ઉત્તર મળી રહે... Continue Reading →
: સંસ્કૃતિ : : સ્વામી આનંદ : : દો રોટી અને એક લંગોટીના હક્કદાર સન્યાસી :
દેશભરના યુવાનો માટે સાંપ્રત સમયમાં કોઇ ‘ROLE MODEL’ ની ખામી હોય તેવી વાત અવારનવાર સામાન્ય વાતચીતમાં સંભળાતી રહે છે. એ વાતમાં તથ્ય પણ જણાય છે. સમગ્ર સમાજને જેની નિસબત છે તેવા કોઇક સાંપ્રત પ્રશ્નને લઇને કોઇક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ તે પ્રશ્નને ઉકેલવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો એક વિશાળ સમૂહ આજે પણ તેને અનુસરવા તૈયાર... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ગાંધી વિચારને ભૂમિગત કરવાનો ગુજરાત વિદ્યાપીઠનો અસ્ખલિત પ્રયાસ :
૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મોરારીબાપુની રામકથામાં યુવા કવિઓનો દબદબો :
દરેક કાળે અનેક સંદર્ભમાં એવી લાગણી ઘણાં લોકોને થયા કરે છે કે પહેલા હતી તેવી અનેક બાબતો આજે જોવા મળતી નથી. તેનો સતત વસવસો વાતચીતમાં પડઘાતો રહે છે. વડીલો મળે છે ત્યારે સામાન્ય રીતે વાતચીતનો એક સ્વાભાવિક દોર વહ્યા કરે છે. વડીલોની વાતચીતમાં મોટાભાગે પોતાના પછીની પેઢીના બાળકોના આહાર – વિહાર કે વર્તન અંગે સ્પષ્ટ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સમર્થ વાર્તાકાર કાનજી ભુટા બારોટની શતાબ્દી વંદના :
સાજણ વિસાર્યા ન વિસરે જેસુ બાંધ્યો નેહ, પલપલ હૈયે સાંભરે, જેમ બપૈયો મેહ. જેમના જન્મને ૧૫૦ વર્ષ પૂરા થયા તેવા વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીને જગત સતત આજે પણ યાદ કરે છે. વ્યક્તિ પોતાની શારીરિક હસ્તીના અંતે પણ પોતાના કામ થકી જગતમાં ઓળખાતો રહે છે. ૨૦૧૯ માં સૌરાષ્ટ્રના બીજા એક આડાભીડ વ્યક્તિની સ્મૃતિ પણ વિશેષ થયા... Continue Reading →
: સંસ્કૃતિ : : ગાંધી વિચારને ભૂમિગત કરવાનો ગુજરાત વિદ્યાપીઠનો અસ્ખલિત પ્રયાસ :
૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ... Continue Reading →
: સંસ્કૃતિ : : મોરારીબાપુની રામકથામાં યુવા કવિઓનો દબદબો :
દરેક કાળે અનેક સંદર્ભમાં એવી લાગણી ઘણાં લોકોને થયા કરે છે કે પહેલા હતી તેવી અનેક બાબતો આજે જોવા મળતી નથી. તેનો સતત વસવસો વાતચીતમાં પડઘાતો રહે છે. વડીલો મળે છે ત્યારે સામાન્ય રીતે વાતચીતનો એક સ્વાભાવિક દોર વહ્યા કરે છે. વડીલોની વાતચીતમાં મોટાભાગે પોતાના પછીની પેઢીના બાળકોના આહાર – વિહાર કે વર્તન અંગે સ્પષ્ટ... Continue Reading →
: સંસ્કૃતિ : : સમર્થ વાર્તાકાર કાનજી ભુટા બારોટની શતાબ્દી વંદના :
સાજણ વિસાર્યા ન વિસરે જેસુ બાંધ્યો નેહ, પલપલ હૈયે સાંભરે, જેમ બપૈયો મેહ. જેમના જન્મને ૧૫૦ વર્ષ પૂરા થયા તેવા વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીને જગત સતત આજે પણ યાદ કરે છે. વ્યક્તિ પોતાની શારીરિક હસ્તીના અંતે પણ પોતાના કામ થકી જગતમાં ઓળખાતો રહે છે. ૨૦૧૯ માં સૌરાષ્ટ્રના બીજા એક આડાભીડ વ્યક્તિની સ્મૃતિ પણ વિશેષ થયા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ગાંધી વિચારને ભૂમિગત કરવાનો ગુજરાત વિદ્યાપીઠનો અસ્ખલિત પ્રયાસ :
૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ... Continue Reading →