સંસ્કૃતિ :ચન્દ્રના તેજમાં વરસાદના છાંટા:સત્યકથાઓ:

 ૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક... Continue Reading →

ક્ષણના ચણીબોર:ચન્દ્રનાતેજમાંવરસાદનાછાંટા:સત્યકથાઓ:

૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક... Continue Reading →

વાટે…ઘાટે:ચન્દ્રનાતેજમાંવરસાદનાછાંટા:સત્યકથાઓ:

૧૯૮૫ના મે મહિનાની વીસમી તારીખે એક અનોખા સર્જક મુકુંદરાય પારાશર્ય આપણી વચ્ચેથી ગયા. સાહિત્ય જગતે આ બાબતથી એક આંચકાનો અનુભવ કર્યો. મુકુન્દરાયની ૩૭મી પુણ્યતિથિએ અમદાવાદના એક કાર્યક્રમમાં અનેક ભાવિકો તથા સ્નેહીજનોએ મુકુંદભાઈને આદર સહ યાદ કર્યા. કાર્યક્રમનું આયોજન ઓમ કોમ્યુનિકેશન તરફથી થયું હતું. આ કાર્યક્રમના ઉપક્રમે મુકુંદભાઈના પુત્ર તથા સાહિત્ય મર્મજ્ઞ પીયૂષભાઈએ પોતાના પિતાના અનેક... Continue Reading →

સંસ્કૃતિ : દાદાધર્માધિકારીનુંજીવનઅનેકેટલાકસામાજિકસંદર્ભો:

દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →

ક્ષણના ચણીબોર:દાદાધર્માધિકારીનુંજીવનઅનેકેટલાકસામાજિકસંદર્ભો:

દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →

વાટે…ઘાટે:દાદાધર્માધિકારીનુંજીવનઅનેકેટલાકસામાજિકસંદર્ભો:

દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →

સંસ્કૃતિ :ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:

૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે:                  "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →

ક્ષણના ચણીબોર :ગાંધીજી | વિનોબા અને અમદાવાદ: એક ઐતિહાસિક સુયોગ:

  ૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે:                  "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →

વાટે…ઘાટે:ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:

૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે:                  "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →

સંસ્કૃતિ : તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:

   મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑