ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ... Continue Reading →
સંસ્કૃતિ:રાજકોટ: સરધારનુંતળાવઅને૧૦૦વર્ષપહેલાનીવીરતાનીઘટના:
ઘટના બરાબર ૧૦૦ વર્ષ પહેલાની છે. છતાં ખૂબી એવી છે કે આજે પણ યાદ કરવી તથા વાગોળવી ગમે તેવી છે. સામાન્ય રીતે સત્તાધીશો તરફથી અથવા કોઈ કહેવાતી મોટી હસ્તી તરફથી અન્યાયી વલણ દાખવવામાં આવે ત્યારે લોકો ચૂપ રહેવાની વૃત્તિ દાખવે છે. પરંતુ આ ગતાનુગતિક્તાથી બહાર નીકળી સરધાર અને રાજકોટના લોકોએ જુદું વલણ લીધું. જયારે સૌએ... Continue Reading →
વાટે…ઘાટે:નરેન્દ્રનાથનુંબાળપણઅનેહાલનોસામાજિકસંદર્ભ:
"ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારના ભયથી પર જવાનું છે." આવા પ્રેરણાદાયક શબ્દો એક નિર્ભય સન્યાસીના છે જેમણે ભારતની પૂર્વ દિશાના પ્રદેશમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વમાં પોતાના જ્ઞાનનું તેજ પ્રસરાવ્યું હતું. જાન્યુઆરીની બારમી તારીખે(૧૮૬૩) સૂર્યોદયને લગભગ સમાંતર સમયે જેમનો જન્મ થયો હતો તે સ્વામી વિવેકનંદનું પાવન સ્મરણ વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી માસમાં વિશેષ... Continue Reading →
સંસ્કૃતિ:નરેન્દ્રનાથનું બાળપણ અને હાલનો સામાજિક સંદર્ભ:
"ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારના ભયથી પર જવાનું છે." આવા પ્રેરણાદાયક શબ્દો એક નિર્ભય સન્યાસીના છે જેમણે ભારતની પૂર્વ દિશાના પ્રદેશમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વમાં પોતાના જ્ઞાનનું તેજ પ્રસરાવ્યું હતું. જાન્યુઆરીની બારમી તારીખે(૧૮૬૩) સૂર્યોદયને લગભગ સમાંતર સમયે જેમનો જન્મ થયો હતો તે સ્વામી વિવેકનંદનું પાવન સ્મરણ વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી માસમાં વિશેષ... Continue Reading →
ક્ષણના ચણીબોર : વામનવિરાટજેવોલાગતો:યોગીબાપાઅનેકવિકાગ:
બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના અનેક કીર્તનો આજે પણ ગવાતા રહ્યા છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યા છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. 'હરિહર સુર હેર-હેર' જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લા ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી... Continue Reading →
વાટે…ઘાટે:વામન વિરાટ જેવો લાગતો:યોગીબાપાઅનેકવિકાગ:
બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના અનેક કીર્તનો આજે પણ ગવાતા રહ્યા છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યા છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. 'હરિહર સુર હેર-હેર' જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લા ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી... Continue Reading →
સંસ્કૃતિ:વામનવિરાટજેવોલાગતો:યોગીબાપાઅનેકવિકાગ:
બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના અનેક કીર્તનો આજે પણ ગવાતા રહ્યા છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યા છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. 'હરિહર સુર હેર-હેર' જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લા ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી... Continue Reading →
:આપણાંલાલાકાકા:
કેટલાક લોકો સમૂહમાં હોય તો પણ અલગ તરી આવે તેવા હોય છે. સ્વની ઓળખ ઉભી કરવાની મથામણ પણ આવા સમજુ લોકોને નથી. પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કદી ઉત્સુક ન હોય તેવા પ્રકાશ માટે જ પ્રકાશપર્વના આયોજન થતા હોય છે. પ્રકાશ લાલા ગાંધીનગર માટે સહેજ પણ અજાણ્યા નથી. તેમના જીવનના ૭૫માં પડાવે થતું પ્રકાશપર્વનું આયોજન... Continue Reading →
ક્ષણના ચણીબોર:તંત્રમાં બેઠેલા તમે સૌ રાક્ષસ છો:રસિકભાઈ પરીખનો આક્રોશ:
વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →
વાટે…ઘાટે:તંત્રમાં બેઠેલા તમે સૌ રાક્ષસ છો:રસિકભાઈ પરીખનો આક્રોશ:
વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →