સંસ્કૃતિ:”શિવસમીપે…કૈલાશમાનસરોવરયાત્રા:”

સફર દૂર કા તય કરલીયા હમને, તલાશ અબ મંઝિલ કી નહિ, ખુદ કી હે.          જીવનમાં ઉપર જણાવેલી સીધી તથા સરળ વાત સમજવામાં પણ ઘણો લાંબો સમય જાય છે. સ્વની શોધ અને પછી સ્વની ઓળખ એ આજના સંદર્ભમાં કે કોઈપણ કાળે એક મહત્વની બાબત છે. સચિવાલયના એક નિવૃત્ત છતાં સતત પ્રવૃત્ત રહેતા અમારા સાથી અધિકારીના પુસ્તકના... Continue Reading →

ક્ષણના ચણીબોર:સંસ્કૃતિ, ચિંતનઅનેસાંદીપનીવિદ્યાનિકેતન:

  માર્ચ-૨૦૨૩ના વર્ષની ૫ તથા ૬ તારીખે પોરબંદરમાં એક યાદગાર કાર્યક્રમ થયો. સાંદીપની સંકુલ એ પોરબંદરની એક વિશિષ્ટ ઓળખ સમાન સંસ્થા છે. આ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનું વાતાવરણ કોઈને પણ પ્રભાવિત કરે તેવું છે. સાંદીપની સંકુલ એ માત્ર પોરબંદરનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના શણગાર સમાન સંસ્થા છે. દેશ-વિદેશના અનેક ભક્તો નિયમિત રીતે અહીં... Continue Reading →

વાટે…ઘાટે:સંસ્કૃતિ, ચિંતનઅનેસાંદીપનીવિદ્યાનિકેતન:

 માર્ચ-૨૦૨૩ના વર્ષની ૫ તથા ૬ તારીખે પોરબંદરમાં એક યાદગાર કાર્યક્રમ થયો. સાંદીપની સંકુલ એ પોરબંદરની એક વિશિષ્ટ ઓળખ સમાન સંસ્થા છે. આ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનું વાતાવરણ કોઈને પણ પ્રભાવિત કરે તેવું છે. સાંદીપની સંકુલ એ માત્ર પોરબંદરનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના શણગાર સમાન સંસ્થા છે. દેશ-વિદેશના અનેક ભક્તો નિયમિત રીતે અહીં... Continue Reading →

સંસ્કૃતિ:સંસ્કૃતિ, ચિંતનઅનેસાંદીપનીવિદ્યાનિકેતન:

  માર્ચ-૨૦૨૩ના વર્ષની ૫ તથા ૬ તારીખે પોરબંદરમાં એક યાદગાર કાર્યક્રમ થયો. સાંદીપની સંકુલ એ પોરબંદરની એક વિશિષ્ટ ઓળખ સમાન સંસ્થા છે. આ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંનું વાતાવરણ કોઈને પણ પ્રભાવિત કરે તેવું છે. સાંદીપની સંકુલ એ માત્ર પોરબંદરનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના શણગાર સમાન સંસ્થા છે. દેશ-વિદેશના અનેક ભક્તો નિયમિત રીતે અહીં... Continue Reading →

ક્ષણના ચણીબોર:સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ:

એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા.          રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →

વાટે…ઘાટે:સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ:

એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા.          રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →

સંસ્કૃતિ::સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ:

   એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા.          રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →

ક્ષણના ચણીબોર:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:

 ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →

વાટે…ઘાટે:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:

      ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →

સંસ્કૃતિ:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:

   ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑