ક્ષણના ચણીબોર:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

  આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત... Continue Reading →

વાટે…ઘાટે:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત... Continue Reading →

સંસ્કૃતિ:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત... Continue Reading →

ક્ષણના ચણીબોર:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

  દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. "દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ" (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે 'નવજીવન'માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે... Continue Reading →

વાટે…ઘાટે:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

  દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. "દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ" (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે 'નવજીવન'માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે... Continue Reading →

સંસ્કૃતિ:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

    દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. "દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ" (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે 'નવજીવન'માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે... Continue Reading →

ક્ષણના ચણીબોર:દેશનાસૌપ્રથમમહિલાન્યુઝફોટોગ્રાફર: હોમાયવ્યારાવાલા:

 દસેક વર્ષ પહેલા અમદાવાદ શાહીબાગમાં આવેલા સરદાર પટેલ નેશનલ મેમોરીયલમાં એક વાર્તાલાપનો કાર્યક્રમ ગોઠવાયેલો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને મળવાની તક મળી હતી. જીવનના લગભગ નવ દાયકાની સફર પુરી કરવાની તૈયારીમાં હતા તેવા હોમાયની છબી વિસ્મૃત થાય તેવી નથી. સાર્થક પ્રકાશને હોમાય વ્યારાવાલા પર સુંદર પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે (હોમાય વ્યારાવાલા: લેખક: બીરેન... Continue Reading →

વાટે…ઘાટે:દેશનાસૌપ્રથમમહિલાન્યુઝફોટોગ્રાફર: હોમાયવ્યારાવાલા:

 દસેક વર્ષ પહેલા અમદાવાદ શાહીબાગમાં આવેલા સરદાર પટેલ નેશનલ મેમોરીયલમાં એક વાર્તાલાપનો કાર્યક્રમ ગોઠવાયેલો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને મળવાની તક મળી હતી. જીવનના લગભગ નવ દાયકાની સફર પુરી કરવાની તૈયારીમાં હતા તેવા હોમાયની છબી વિસ્મૃત થાય તેવી નથી. સાર્થક પ્રકાશને હોમાય વ્યારાવાલા પર સુંદર પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે (હોમાય વ્યારાવાલા: લેખક: બીરેન... Continue Reading →

સંસ્કૃતિ:દેશનાસૌપ્રથમમહિલાન્યુઝફોટોગ્રાફર: હોમાયવ્યારાવાલા:

  દસેક વર્ષ પહેલા અમદાવાદ શાહીબાગમાં આવેલા સરદાર પટેલ નેશનલ મેમોરીયલમાં એક વાર્તાલાપનો કાર્યક્રમ ગોઠવાયેલો. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને મળવાની તક મળી હતી. જીવનના લગભગ નવ દાયકાની સફર પુરી કરવાની તૈયારીમાં હતા તેવા હોમાયની છબી વિસ્મૃત થાય તેવી નથી. સાર્થક પ્રકાશને હોમાય વ્યારાવાલા પર સુંદર પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે (હોમાય વ્યારાવાલા: લેખક: બીરેન... Continue Reading →

ક્ષણના ચણીબોર:કવિવરટાગોરનોઅજર-અમરવારસો:

 ભૂતકાળમાં લડાયેલા બંને વિશ્વયુધ્ધોમાં ભારતના અનેક યુવાનો ભિન્ન દેશોની સેવામાં લડતા લડતા ગંભીર રીતે ઘવાયા હતા. અનેકના મૃત્યુ પણ થયા હતા. આ સંદર્ભમાં એક જાણીતી વાત છે. આ વાતનો ઉલ્લેખ 'પાંદડે પાંદડે રવિ'માં સુપ્રસિદ્ધ સર્જક મહેશ દવેએ કર્યો છે. વાત સાંભળવી ગમે તેવી છે.                         પ્રથમ વિશ્વયુઘ્ધની છે. ઇંગ્લેન્ડના પક્ષે રહીને એક ભારતીય સૈનિક લડતો હતો.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑