નાનાભાઈ ભટ્ટ-ક્ષણના ચણીબોર

:વ્યાસ વાલ્મિકીના વારસ: નાનાભાઈ ભટ્ટ:                                 ત્રિકમબાપા એ પોતાના કાળના એક સુપ્રસિદ્ધ વૈદ્ય હતા. વૈદપણું તેમ જ કથા કિર્તન કરવાની કળા તેમને વારસામાં મળી હતી. તેઓની શક્તિ પારખીને ભાવનગર મહારાજાએ તેમને રાજવૈદ્ય જાહેર કર્યા હતા. જો કે આ અકિંચન ભૂદેવને કોઈ લટકણિયાની પરવા ન હતી. દર્દી પાસે આજના જમાનામાં ફી કહીએ છીએ તેવી રકમની તેઓ... Continue Reading →

મહાકવિ બ્રહ્માનંદ સ્વામી-સંસ્કૃતિ

સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન:           એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા... Continue Reading →

મહાકવિ બ્રહ્માનંદ સ્વામી-વાટે…ઘાટે

સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન:           એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા... Continue Reading →

મહાકવિ બ્રહ્માનંદ સ્વામી-ક્ષણના ચણીબોર

સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન:           એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા... Continue Reading →

વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ-સંસ્કૃતિ

:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ:                                    પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના 'ભારત છોડો' મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ... Continue Reading →

વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ-વાટે…ઘાટે

:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ:                                    પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના 'ભારત છોડો' મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ... Continue Reading →

વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ-ક્ષણના ચણીબોર

:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ:                                    પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના 'ભારત છોડો' મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ... Continue Reading →

આપણા ઘર દીવડાંઓને પણ ઓળખીએ અને વધાવીએ-સંસ્કૃતિ

રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી - ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક... Continue Reading →

આપણા ઘર દીવડાંઓને પણ ઓળખીએ અને વધાવીએ-વાટે…ઘાટે

રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી - ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક... Continue Reading →

આપણા ઘર દીવડાંઓને પણ ઓળખીએ અને વધાવીએ-ક્ષણના ચણીબોર

રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી - ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑