નાનાભાઇનું વિરાટ વ્યક્તિત્વ :

આપણાં ગુજરાત માટે ૨૦૧૦ નું વર્ષ એક યાદગાર વર્ષ હતું. જૂના મુંબઇ રાજ્યનું વિભાજન થઇને મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્વતંત્ર રાજ્યોની રચના કરવામાં આવી. વર્ષ ૨૦૧૦ એટલે આપણાં રાજ્યની સ્‍થાપનાનું સુવર્ણ જયંતિ વર્ષ. તેની ભાવભરી ઉજવણી રાજ્ય સરકાર ઉપરાંત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ કરી. ઘણાં બધા લોકોએ વ્યક્તિગત રીતે પણ સ્વેચ્છાએ ઉજવણીમાં પોતાનું યોગદાન સમાજ... Continue Reading →

સર પ્રભાશંકર પટ્ટણી : નાણાંકીય બાબતોના કૂશળ હકીમ.

 જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉંબની શકે તો શાંતિ કરૂં નહિ તો અશ્રુએ એના ન્હાઉં બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો જનમન માટે કરૂણા તથા સહાનુભૂતિ તો અગાધ સ્ત્રોત જેની નસેનસમાં વહે છે એવા ભાવનગર રાજ્યના પુણ્યશ્લોક દિવાન સર પટ્ટણીએ ઉપરના થોડા શબ્દોની પંક્તિઓના માધ્યમથી પોતાના દિલના ભાવ સબળ રીતે પ્રગટ કર્યા... Continue Reading →

લોકસાહિત્યમાં મેઘાણીભાઇ – શિવરંજની લાલિત્યના ઉપક્રમે વક્તવ્ય

શિવરંજની લાલિત્યના ઉપક્રમે ગાંધીનગરમાં પ્રયોજાયેલ કાર્યક્મમાં "લોકસાહિત્યમાં મેઘાણીભાઇ" - પર શ્રી વસંતભાઇ ગઢવીનું વક્તવ્ય (વર્ષ ૨૦૧૨) (સાંભળવા માટે નીચેની લીંક પર કલીક કરો )

સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્‍યક્તિત્‍વનો માત્ર એક... Continue Reading →

સંસ્કૃતિ :આપણાં સમર્થ સર્જક: હરીન્દ્ર દવે:

કાલિન્દીનાં જલ પર  ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાત'તા વનમાળી ? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં.                       જેમની માતૃભાષા ગુજરાતી હોય તથા જેઓ કવિતાની સામાન્ય સમજ પણ ધરાવતા ભાવકો  હોય તેમને કવિતાની ઉપરની પંકિતઓનો જરૂર પરિચય થયો હશે. કેટલાક કાવ્યો લખાયા પછી લોકના થઈને રહે છે.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑