"આપણે કેટલા 'હિબાશુકા' પેદા કરતા રહીશું?" માનવ જીવનમાં અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે. તેમાંની કેટલીક દુર્ઘટનાઓ એવી હોય છે કે જેની અસર ખુબ જ લાંબા ગાળા સુધીની હોય છે. પેઢી દર પેઢી તેની અસર રહે તેમજ જે માનવ સ્મૃતિમાંથી વર્ષોના વર્ષો સુધી વિસ્મૃત થઇ શકે નહિ. આવી એક કાળજુ કંપાવનારી દુર્ઘટના હિરોશિમા તથા નાગાસાકી... Continue Reading →
માનવેન્દ્ર રોય-સંસ્કૃતિ
:માનવતાવાદના પ્રણેતા:માનવેન્દ્ર રોય: આવો આવો પૂર્વના ઓ મહર્ષિ ! આપ ઉંમરમાં તો નાના છો પરંતુ આપના વિચારો ઘણા ઊંચા અને ઉમદા છે. હું તો આપની કલ્પના કોઈ સફેદ દાઢી બાલ ધરાવતા અને વૃદ્ધ પુરુષની કલ્પના કરતો હતો પરંતુ આપ તો નીકળ્યા યુવા. આ શબ્દો મહત્વના છે એટલું જ નહિ આ શબ્દો કહેનાર વ્યક્તિ વિશ્વના... Continue Reading →
માનવેન્દ્ર રોય-વાટે…ઘાટે
:માનવતાવાદના પ્રણેતા:માનવેન્દ્ર રોય: આવો આવો પૂર્વના ઓ મહર્ષિ ! આપ ઉંમરમાં તો નાના છો પરંતુ આપના વિચારો ઘણા ઊંચા અને ઉમદા છે. હું તો આપની કલ્પના કોઈ સફેદ દાઢી બાલ ધરાવતા અને વૃદ્ધ પુરુષની કલ્પના કરતો હતો પરંતુ આપ તો નીકળ્યા યુવા. આ શબ્દો મહત્વના છે એટલું જ નહિ આ શબ્દો કહેનાર વ્યક્તિ વિશ્વના... Continue Reading →
માનવેન્દ્ર રોય-ક્ષણના ચણીબોર
:માનવતાવાદના પ્રણેતા:માનવેન્દ્ર રોય: આવો આવો પૂર્વના ઓ મહર્ષિ ! આપ ઉંમરમાં તો નાના છો પરંતુ આપના વિચારો ઘણા ઊંચા અને ઉમદા છે. હું તો આપની કલ્પના કોઈ સફેદ દાઢી બાલ ધરાવતા અને વૃદ્ધ પુરુષની કલ્પના કરતો હતો પરંતુ આપ તો નીકળ્યા યુવા. આ શબ્દો મહત્વના છે એટલું જ નહિ આ શબ્દો કહેનાર વ્યક્તિ વિશ્વના... Continue Reading →
કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-સંસ્કૃતિ
:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ: પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો... Continue Reading →
કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-વાટે…ઘાટે
:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ: પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો... Continue Reading →
કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-ક્ષણના ચણીબોર
:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ: પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો... Continue Reading →
પી.પી. પંડ્યા-સંસ્કૃતિ
:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક: કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની... Continue Reading →
પી.પી. પંડ્યા-વાટે…ઘાટે
:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક: કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની... Continue Reading →
પી.પી. પંડ્યા-ક્ષણના ચણીબોર
:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક: કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની... Continue Reading →