: સંસ્કૃતિ :ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!

ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી..... બહેકે ફૂલડાંનો બાગ એનો પાણતિયો રૂડો રામ...... ‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે, પ્રભુજળની પ્યાસ જી.. ખીલે શબદના ફૂલડાં ભાઈ! એમાં કરણીની સુવાસ.... બહેકે ફૂલડાંનો બાગ. મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે... Continue Reading →

: સંસ્કૃતિ : : એક ટટ્ટાર ગુજરાતીની પાવન સ્મૃતિ :

ખેડા જિલ્લામાં ડેપ્યુટી કલેકટરની એક જગા ખાલી હોવા છતાં ૧૯૨૦માં ડેપ્યુટી કલેકટર તરીકે નવી નિમણૂક પામેલા મોરારજી દેસાઇની અમદાવાદથી બદલી દૂરના તેમજ અસુવિધાપૂર્ણ એવા થાણા પ્રાંતમાં કરવામાં આવી. સાફ બોલનારા તેમજ ઉગ્ર સ્વભાવના અને સ્વતંત્ર મિજાજના આ ‘અનાવલાં’ પોતાની એંટ માટે જાણીતા લોકો છે ‘અનાવલાં’ના આવા વિશિષ્ટ તથા સ્વમાની સ્વભાવની અનેક વાતો સ્વામી આનંદે નોંધી... Continue Reading →

: સંસ્કૃતિ : : સાડાત્રણ દાયકાની સુદીર્ઘ સેવાના સંભારણાં :

સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં એક મહત્વની તથા દીર્ઘકાલીન અસરો ધરાવતી મીટીંગ ચાલી રહી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ઢેબરભાઇ હતા. સામી બાજુ અનેક ગિરાસદારોના પ્રતિનિધિ તરીકે  તેમના આગેવાન ધ્રોળ ઠાકોર સાહેબ ચન્દ્રસિંહજી બેઠા હતા. વાતાવરણમાં ગંભીરતા તથા તનાવ સ્પષ્ટ જોઇ શકાય તેવા હતા. પરંપરાગત ગિરાસદારો તથા સામી તરફ ઘરખેડ કરતાં ખેડૂતો અને ગણોતિયાના હિત... Continue Reading →

: ક્ષણના ચણીબોર :  એક ટટ્ટાર ગુજરાતીની પાવન સ્મૃતિ :

ખેડા જિલ્લામાં ડેપ્યુટી કલેકટરની એક જગા ખાલી હોવા છતાં ૧૯૨૦માં ડેપ્યુટી કલેકટર તરીકે નવી નિમણૂક પામેલા મોરારજી દેસાઇની અમદાવાદથી બદલી દૂરના તેમજ અસુવિધાપૂર્ણ એવા થાણા પ્રાંતમાં કરવામાં આવી. સાફ બોલનારા તેમજ ઉગ્ર સ્વભાવના અને સ્વતંત્ર મિજાજના આ ‘અનાવલાં’ પોતાની એંટ માટે જાણીતા લોકો છે ‘અનાવલાં’ના આવા વિશિષ્ટ તથા સ્વમાની સ્વભાવની અનેક વાતો સ્વામી આનંદે નોંધી... Continue Reading →

સંસ્કૃતિ : : રે શિર સાટે નટવરને વરીએ : રે પાછું તે પગલું નવ ભરીએ :

મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ  કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં... Continue Reading →

સંસ્કૃતિ : : યાહોમ કહીને પડો : ફત્તેહ છે આગે :

સાબરમતીના નિરંતર ગતિશીલ વારીની શાક્ષીએ અમદાવાદ શહેરમાં બે તદૃન અસમાન હરીફો વચ્ચેનો સંઘર્ષ થવાનું રણશિગું ફૂંકાઇ ગયું હતું.  રાજ્ય અને દેશના અનેક લોકો ૧૯૫૬ ના ઓક્ટોબર મહિનાની બીજી તારીખે  થનાર આ ‘‘ નિર્બલસે લડાઇ બલવાનકી – યે કહાની હૈ દિયેકી ઔર તુફાનકી ’’ જેવા સંઘર્ષના અસામાન્ય પ્રસંગને નીરખવા તથા પરખવા આતુર હતી. બાબત પણ કંઇક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : રે શિર સાટે નટવરને વરીએ : રે પાછું તે પગલું નવ ભરીએ :

મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ  કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં... Continue Reading →

: ક્ષણના ચણીબોર : સાડાત્રણ દાયકાની સુદીર્ઘ સેવાના સંભારણાં :

સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં એક મહત્વની તથા દીર્ઘકાલીન અસરો ધરાવતી મીટીંગ ચાલી રહી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ઢેબરભાઇ હતા. સામી બાજુ અનેક ગિરાસદારોના પ્રતિનિધિ તરીકે  તેમના આગેવાન ધ્રોળ ઠાકોર સાહેબ ચન્દ્રસિંહજી બેઠા હતા. વાતાવરણમાં ગંભીરતા તથા તનાવ સ્પષ્ટ જોઇ શકાય તેવા હતા. પરંપરાગત ગિરાસદારો તથા સામી તરફ ઘરખેડ કરતાં ખેડૂતો અને ગણોતિયાના હિત... Continue Reading →

: સંસ્કૃતિ : રે શિર સાટે નટવરને વરીએ : રે પાછું તે પગલું નવ ભરીએ :

મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ  કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં... Continue Reading →

સંસ્કૃતિ : : થાકે ન થાકે છતાંયે : હો માનવી ન લેજે વિસામો

બીજી ઓકટોબર-૧૯૪૭ ના દિવસની મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી મનુબહેન ગાંધીના ચોકસાઇપૂર્વકના શબ્દોના સહારે ફરી ફરી કરવી ગમે તેવી છે. બાપુના આ જન્મદિવસે બાપુનો ચરણસ્પર્શ કરતા મનુબહેને વિનોદ કર્યો. મનુબહેન બાપુને કહે છે : ‘‘ બાપુ ! આ તે ક્યાંનો ન્યાય ? અમારો જન્મદિવસ હોય છે ત્યારે અમે તો બધાને પગે લાગીએ છીએ. તેથી ઊલટું તમારા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑