ગોંડલ રાજ્યના લોકોને જાણકારી હતી કે તેમના રાજવી બે ઘોડાની બગીમાં નગરયાત્રાએ નીકળતા હતા. પોતાના શાસનકાળમાં આ રાજવીને મોટરકારોની કમી ન હતી. પરંતુ ખુલ્લી બગીમાંથી ખુલ્લી આંખે નગરની દરેક બાબતનું વિશેષ સ્પષ્ટ દર્શન થઇ શકે. બગીની ઝડપ પણ કારના પ્રમાણમાં ઓછી હોય તેથી જે બાબતો જુએ તેની સુરેખ છાપ મનમાં નોંધી શકાય તેવી પણ આ... Continue Reading →
: વાટે….ઘાટે…. :: જયપ્રકાશ કા બિગુલ બજા, તો જાગ ઊઠી તરુણાઇ હૈ :
દુર્ગાપુજાના પવિત્ર દિવસોમાં હજારીબાગ જેલની ઊંચી તથા તોતીંગ દીવાલો સામે કેટલાક કેદીઓ વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોતા હતા. લગભગ ૧૭૦૦ ફૂટની ઊંચાઇએ આવેલી તથા આસપાસ ગાઢ જંગલથી ઘેરાયેલી આ જેલ બ્રિટીશ સત્તાધિશોના મતે ‘‘સેઇફ’’ હતી. અહીંથી કોઇ કેદી ભાગી શકે તે અશક્યવત્ હતું. પરંતુ જયપ્રકાશ નામધારી એક સ્વાતંત્ર્ય સેનાની જેઓ જેલમાં હતા તે તથા તેમના સાથીઓ જૂદી... Continue Reading →
: વાટે….ઘાટે…. : દીપોત્સવના પર્વમાં તેજોમય દીપ સમાન મહર્ષિ દયાનંદની અનંતયાત્રા :
દીવાળીના શુભ દિવસે મહર્ષિ દયાનંદની ચિર વિદાયથી દેશના અનેક લોકો દિગમુઢ થયા હતા. ગુજરાતની ધરતી પર જન્મ ધારણ કરનાર આ વીર સન્યાસીની સિંહ હાકથી દેશના અનેક ભાગોમાં નવ જાગૃતિની લહેર પ્રગટ થઇ હતી. ધર્મ કે સંપ્રદાયના નામે ઢોંગ આચરીને અનેક નિર્દોષ ભાવિકોનું શોષણ કરનારો વર્ગ સ્વામી દયાનંદના તેજોમય વ્યક્તિત્વ તથા તર્કશુધ્ધ વાણીથી ભયભીત થયો હતો.... Continue Reading →
: વાટે….ઘાટે…. : બયાને સાદગી સુનલો : ભલે ભૂપાલ ભગવત કી :
ગોંડલ રાજ્યના લોકોને જાણકારી હતી કે તેમના રાજવી બે ઘોડાની બગીમાં નગરયાત્રાએ નીકળતા હતા. પોતાના શાસનકાળમાં આ રાજવીને મોટરકારોની કમી ન હતી. પરંતુ ખુલ્લી બગીમાંથી ખુલ્લી આંખે નગરની દરેક બાબતનું વિશેષ સ્પષ્ટ દર્શન થઇ શકે. બગીની ઝડપ પણ કારના પ્રમાણમાં ઓછી હોય તેથી જે બાબતો જુએ તેની સુરેખ છાપ મનમાં નોંધી શકાય તેવી પણ આ... Continue Reading →
: વાટે…. ઘાટે…. : મદ ના કર મનમેં મિથ્યા ધનમેં જોર બદનમે જોબનમે :
લોકસાહિત્યના આજીવન ઉપાસક અને ભાતીગળ કથા-કાવ્યોના સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી હમેશા એ વાતની ચિંતા કરતા કે વાત માંડનારા – વાર્તા કરનારા કસબીઓ ઓછા થતા જાય છે. મેઘાણીભાઇની ચિંતા સકારણ હતી. સમગ્ર શ્રોતાગણને પોતાની કહેણીની શૈલીથી ઝકડી રાખે તેવા મેઘાણંદબાપા જેવા વાર્તાકારો શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. આથી આ ચિંતાની વાત તથા પોતાની લાગણી... Continue Reading →
: સંસ્કૃતિ : : સૃષ્ટિતણું સનાતન રસાયણ : ગાંધી :
પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી : ‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત... Continue Reading →
: સંસ્કૃતિ : : આપણાં વહાણના શઢને સુકાનને આપણાંજ હાથે સંભાળીએ :
સરકારી ફરજના કાર્યકાળ દરમિયાન ગામડાઓની મુલાકાત એક અનોખી અનુભૂતિ કરાવે છે તેની પ્રતિતિ અનેક પ્રસંગોએ થાય છે. અનેક લોકોએ આવી અનુભૂતિ કરી છે અને પોતાના સંસ્મરણો ટાંક્યા છે. કચ્છના માંડવી જિલ્લાના એક ગામડામાં ગામલોકોએ પહેલ કરીને ગામમાં પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરી હતી. ૨૦૦૫ કે ૨૦૦૬ ના વર્ષની આ વાત છે. વ્યવસ્થા લોકોએ કરી હતી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : વિનોબાજી : ‘‘સમાજને પોષક જીવનરસનું ઝરણું ’’ :
પંચ મહાભૂતના બનેલા આ દેહનો સંબંધ જળ – જમીન સાથે નાળ – સંબંધ જેવો સાહજિક છે. આથીજ જમીનથી અળગા થવાનું માનવ કે કદાચ સજીવ માત્ર પસંદ કરતાં નથી. અથર્વવેદના ઋષિએ આથીજ ભૂમિ તથા માનવીના જોડાણને માતા – સંતાનના જોડાણ તરીકે ઓળખાવ્યું છે. આથી જમીનની સાહજિક ઝંખના સાથે ૧૮ એપ્રિલ-૧૯૫૧ ના દિવસે કેટલાક ભૂમિહીન લોકોએ નિરંતર... Continue Reading →
: સંસ્કૃતિ : : હરિ ! હું તવ ચરણોની ધૂલી : સંત મોટાની મોટાઇ :
પૂજ્ય મોટાએ જગતજનનીના ચરણકમળમાં વંદન કરી પ્રાર્થનાનો આર્તનાદ કરેલો છે. મંદાક્રાંતા છંદમાં લખાયેલી આ પ્રાર્થનાના શબ્દો તથા તેમાં રહેલી પ્રબળ ભાવના સંત શિરોમણી મોટાની આધ્યાત્મિક ઊંચાઇનો ખ્યાલ આપે છે. ભરી દેજે મા ! તું અમ હ્રદયમાં ખંત, ઉત્સાહ જોમ, વહેવા દેજે મા ! તુજ હ્રદયની શક્તિ સૌ રોમરોમ, દ્રઢાવી દે પાકું અમ જીવનનું ધ્યેય તારા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : સૃષ્ટિતણું સનાતન રસાયણ : ગાંધી :
પ્રાર્થનાનો ક્રમ જીવનભર જાળવનાર ગઇ સદીના તથા આવનારી અગણિત સદીઓના મહામાનવે જીવનના છેલ્લા દિવસે પણ પ્રાર્થનાનો ક્રમ બરાબર જાળવ્યો. પોતે ઊઠ્યા અને મનુબહેનને પણ ઉઠાડ્યા. સવારના પહોરમાંજ મનુબહેનને મહાત્માની સૂચના મળી : ‘‘ આજે મારે થાકે ન થાકે છતાંયે હો માનવી ન લેજે વિસામો ’’ એ ભજન સાંભળવું છે. આપણાં ભજનો – સંતોની વાણીની અવિરત... Continue Reading →