છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે નિયમિત રીતે યોજાતા ‘‘કાગના ફળિયે કાગની વાતું’’ ના ભાતીગળ કાર્યક્રમની લોકસમૂહને રાહ હોય છે. કવિ કાગની ભૂમિ પર પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી યોજાતા આ કાર્યક્રમમાં પૂ. બાપુની હાજરીથી સમગ્ર આયોજનને એક અનોખી ગરીમા તથા ઊંચાઇ પ્રાપ્ત થાય છે. વર્ષ-૨૦૧૭ નો આ કાર્યક્રમ પૂજ્ય ભગતબાપુની ચિરંજીવ સ્મૃતિને હાલના વાસંતી માહોલમાં પુન: તાજી... Continue Reading →
: સંસ્કૃતિ : : ધન્ય હૈ તુજકો ઐ રિષિ ! તુને હમે જગા દીયા :
વેપારી વૃત્તિ ધરાવતી બ્રિટિશ સરકારના આર્થિક શોષણને કારણે આપણાં પરાધિન દેશે ઘણું સહન કરવું પડ્યું તે બાબત સુવિદિત છે. આર્થિક રીતે નબળા પડેલા સમાજની દશા સામાજિક દ્રષ્ટિએ પણ સંતોષકારક ન હતી. રુઢિ તથા અંધશ્રધ્ધાને કારણે સામાજિક અસમાનતા પણ દેશમાં વ્યાપક રીતે જોવા મળતી હતી. બ્રિટિશ ઇન્ડીયાની આ અણગમતી સ્થિતિમાં પણ રાજકીય-સામાજિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં દેશને... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ધન્ય હૈ તુજકો ઐ રિષિ ! તુને હમે જગા દીયા :
વેપારી વૃત્તિ ધરાવતી બ્રિટિશ સરકારના આર્થિક શોષણને કારણે આપણાં પરાધિન દેશે ઘણું સહન કરવું પડ્યું તે બાબત સુવિદિત છે. આર્થિક રીતે નબળા પડેલા સમાજની દશા સામાજિક દ્રષ્ટિએ પણ સંતોષકારક ન હતી. રુઢિ તથા અંધશ્રધ્ધાને કારણે સામાજિક અસમાનતા પણ દેશમાં વ્યાપક રીતે જોવા મળતી હતી. બ્રિટિશ ઇન્ડીયાની આ અણગમતી સ્થિતિમાં પણ રાજકીય-સામાજિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં દેશને... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ધન્ય હૈ તુજકો ઐ રિષિ ! તુને હમે જગા દીયા :
વેપારી વૃત્તિ ધરાવતી બ્રિટિશ સરકારના આર્થિક શોષણને કારણે આપણાં પરાધિન દેશે ઘણું સહન કરવું પડ્યું તે બાબત સુવિદિત છે. આર્થિક રીતે નબળા પડેલા સમાજની દશા સામાજિક દ્રષ્ટિએ પણ સંતોષકારક ન હતી. રુઢિ તથા અંધશ્રધ્ધાને કારણે સામાજિક અસમાનતા પણ દેશમાં વ્યાપક રીતે જોવા મળતી હતી. બ્રિટિશ ઇન્ડીયાની આ અણગમતી સ્થિતિમાં પણ રાજકીય-સામાજિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોમાં દેશને... Continue Reading →
: સંસ્કૃતિ : : કુદરતના પ્રકોપ સામે ઝળહળી ઉઠતી માનવ ખમીરની કથા : : મચ્છુ અને મોરબી :
સૌરાષ્ટ્ર – કચ્છની ઉત્સવપ્રિય તથા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી પ્રજાને શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. અષાઢના મેહુલીયાએ ઉદારતા દાખવી હોય ત્યારે શ્રાવણના સરવડા પણ મીઠા લાગે છે. પ્રમાણમાં સૂકી એવી આ ધરતી નવા રૂપ અને રંગ ધારણ કરે છે. આ ધરતીમાંજ શ્રાવણ માસને પોતાની હાજરીથી વિશેષ ગરીમા આપતા દેવાધિદેવ મહાદેવ સોમનાથમાં બીરાજે છે. પૂરા દેશના... Continue Reading →
: સંસ્કૃતિ : : બ્રહ્માનંદ સ્વામી અને ભૂજની વ્રજભાષા પાઠશાળા :
વ્રજભાષા પાઠશાળા - ભૂજ (કચ્છ)માં સાહિત્ય - સંગીત તેમજ અનેક વિદ્યાઓની જાણકારી ખાણ (રાજસ્થાન)ના કવિ લાડુદાનજીએ પ્રાપ્ત કરી છે. અભયાસ પૂર્ણ થયા બાદ પાઠશાળાના નામને ઉજ્વળ કરી શકે તેવા આ સમર્થ કવિ અનેક નાના-મોટા રાજવીઓના દરબારમાં જાય છે. કવિ પોતાની યશસ્વી વિદ્યા તેમજ ઊંચી બુધ્ધિ પ્રતિભાના કારણે અનેક રાજવીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આદર- સત્કાર પામે... Continue Reading →
: સંસ્કૃતિ : : સાદગી, શ્વેતવસ્ત્રો તથા સૌમ્ય વાણીનો ત્રિવેણી સંગમ : : બા. જ. પટેલ :
ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં... Continue Reading →
: દાન – અલગારી :
દાન અલગારીની વિદાયથી અનેક સાહિત્ય પ્રેમી લોકો ખિન્ન થયા. ભગતબાપુએ લખ્યું છે : મીઠપવાળા માનવી જગ છોડી જાશે કાગા એની કાણ ઘરોઘર મંડાશે. સાહિત્યની આજીવન ઉપાસના કરી. જ્યારે મળો ત્યારે સરખીજ ઉષ્મા તથા સ્નેહથી મળે. વાતોનો જાણે ઘૂઘવતો સાગર ! જીવનને પોતાની રીતે અને પોતાની શરતે જીવી જનાર આવા વીરલા ઓછા હશે. અંતરની કોઇ પીડા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સાદગી, શ્વેતવસ્ત્રો તથા સૌમ્ય વાણીનો ત્રિવેણી સંગમ : : બા. જ. પટેલ :
ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સાદગી, શ્વેતવસ્ત્રો તથા સૌમ્ય વાણીનો ત્રિવેણી સંગમ : : બા. જ. પટેલ :
ચરોતરની વીરભૂમિએ અનેક નરરત્નોની ભેટ દેશ તથા દુનિયાને આપેલી છે. આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ચરોતરના વીર વ્યક્તિઓ અગ્રતાની હરોળમાં રહેલા છે. અનેક નાનામોટા રાજ્યો વચ્ચે વહેંચાયેલા દેશને સુગ્રથિત તથા સંગઠીત સ્વરૂપ આપનાર સરદાર સાહેબથી શરૂ કરી વહીવટમાં ગાંધી વિચારની છાપનું દર્શન કરાવનાર સૌજન્યશીલ રાજપુરુષ બાબુભાઇ જશભાઇ પટેલ સુધીના મહાનુભાવોએ રાજ્યના તથા દેશના સર્વાંગી વિકાસમાં... Continue Reading →