પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક કરુણા આંજી રે એની આંખડી રામની રટણા છે એને કંઠ રુધિરે રંગાયો હરિનો હંસલો ! કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત... Continue Reading →
: વાટે….ઘાટે…. : : વાવાઝોડાં કાળના વાશે : : તે દી બાપુ તારી વાટ જોવાશે :
પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક કરુણા આંજી રે એની આંખડી રામની રટણા છે એને કંઠ રુધિરે રંગાયો હરિનો હંસલો ! કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત... Continue Reading →
: સંસ્કૃતિ : : વાવાઝોડાં કાળના વાશે : : તે દી બાપુ તારી વાટ જોવાશે :
પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક કરુણા આંજી રે એની આંખડી રામની રટણા છે એને કંઠ રુધિરે રંગાયો હરિનો હંસલો ! કવિ બાલમુકુન્દ દવેએ જેની ઓળખ ‘હરિના હંસલા’ તરીકે આપી છે તેની અણધારી વિદાયથી સમગ્ર વિશ્વ હચમચી ઊઠ્યું. આ કાર્ય જેના થકી થયું હોય તે કવિને માનવજાતનો અપરાધી લાગે છે. વિશ્વના અગણિત... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : મહાદેવભાઇ દેસાઇ : ગાંધીજીના ગણેશ અને હનુમાન :
યરવડા જેલના બ્રિટીશ સરકારના કેદી મહાદેવને સર્વસત્તાધિશ કુદરતે જેલમુક્તિ સાથેજ આ દુનિયા પરથી પણ મુક્તિ આપી. જે દિવસ હિન્દુસ્તાન સદાકાળ ઉજવશે તેવું ભાવિ નિર્માણ થયેલું હતું એજ ૧૫મી ઓગસ્ટ (૧૯૪૨)નો એ દિવસ હતો. મહાદેવ ગયા તેનો ભારે રંજ જેલના દરેક સાથીઓને હતો. કસ્તૂરબા તો મહાદેવના મૃત્યુના આઘાતથી વિશેષ વિહવળ થયેલા જણાતા હતા. જીવનમાં હમેશા સમત્વ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : મહાદેવભાઇ દેસાઇ : ગાંધીજીના ગણેશ અને હનુમાન :
યરવડા જેલના બ્રિટીશ સરકારના કેદી મહાદેવને સર્વસત્તાધિશ કુદરતે જેલમુક્તિ સાથેજ આ દુનિયા પરથી પણ મુક્તિ આપી. જે દિવસ હિન્દુસ્તાન સદાકાળ ઉજવશે તેવું ભાવિ નિર્માણ થયેલું હતું એજ ૧૫મી ઓગસ્ટ (૧૯૪૨)નો એ દિવસ હતો. મહાદેવ ગયા તેનો ભારે રંજ જેલના દરેક સાથીઓને હતો. કસ્તૂરબા તો મહાદેવના મૃત્યુના આઘાતથી વિશેષ વિહવળ થયેલા જણાતા હતા. જીવનમાં હમેશા સમત્વ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ચરિત્ર નિબંધના ઉત્તમ કસબી : સ્વામી આનંદ :
લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : ચિરયુવા સર્જક ધીરુભાઇ ઠાકરની પાવન સ્મૃતિ :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે. વિશ્વકોશ એ શુધ્ધ તથા સંગીન માહિતીનો ભંડાર છે. આમ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ’’ સર્જક – વિચારક અને વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર (સવ્યસાચી) ના ઓછા શબ્દોમાં વિશ્વકોશની સંપૂર્ણ ભૂમિકા આ રીતે પ્રગટ... Continue Reading →
: સંસ્કૃતિ : : ચરિત્ર નિબંધના ઉત્તમ કસબી : સ્વામી આનંદ :
લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ચરિત્ર નિબંધના ઉત્તમ કસબી : સ્વામી આનંદ :
લગભગ ૧૧ વર્ષ બાદ સ્વામી આનંદ પોતાના વૃધ્ધ તથા બીમાર માતાને મળવા પોતાના વતનના ગામડાના ઘરમાં પ્રવેશ કરે છે. માતાને વચન આપેલું છે તેથી માતાના જીવનના સંધ્યાકાળે આ સન્યાસી પુત્ર માને મળવા આવે છે. ફળિયામાં થોડા ડગલાં માંડ્યા ન માંડ્યા ત્યાંજ પથારીમાં પડેલા માતાએ સન્યાસી થઇ ગયેલા દિકરાને નામ દઇને બૂમ પાડી. આશ્ચર્ય પામીને સ્વામીએ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : ચિરયુવા સર્જક ધીરુભાઇ ઠાકરની પાવન સ્મૃતિ :
‘‘ વિશ્વકોશ ક્રાંતિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાંતિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ માહિતી છે. વિશ્વકોશ એ શુધ્ધ તથા સંગીન માહિતીનો ભંડાર છે. આમ સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. ’’ સર્જક – વિચારક અને વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર (સવ્યસાચી) ના ઓછા શબ્દોમાં વિશ્વકોશની સંપૂર્ણ ભૂમિકા આ રીતે પ્રગટ... Continue Reading →