: સંસ્કૃતિ : : કૃષ્ણભક્તિની અમૂર્ત ગાથા : નાગદમણ :

માવલ વરસડો મૂળ મુહિમ, ઘર આલો અખિયાત  લીલ છે ઝુલો લભ્ભિયો  સાંયાજી ભલભાત.  આપણાં વિશાળ ભાષા સાહિત્યમાં જ્ઞાનપ્રધાન પરંપરાના સર્જકો સાથેજ ભક્તિપ્રધાન સંતો તથા સાધકોનો એક મોટો વર્ગ સાહિત્ય અને સંસ્કારની રસધાર વહાવતો ઊભો છે. બાર બીજના ધણીની ભક્તિમાં કોઇ જગાએ વાડા અથવા સંપ્રદાય કે ક્રિયાકર્મનું અધિક મૂલ્ય નથી. આ સંતોને હરિ સાથેનું કે પરમ... Continue Reading →

: સંસ્કૃતિ : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :

  કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ?... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ? દર્દભરી... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ? દર્દભરી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :

કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →

: સંસ્કૃતિ : : જ્ઞાન અને વિવેકનું મૂર્તિમંત સ્વરૂપ : કે. કા. શાસ્ત્રી :

રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →

: સંસ્કૃતિ : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :

કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →

: ક્ષણાના ચણીબોર : : જ્ઞાન અને વિવેકનું મૂર્તિમંત સ્વરૂપ : કે. કા. શાસ્ત્રી :

રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →

: વાટે….ઘાટે…. : : જ્ઞાન અને વિવેકનું મૂર્તિમંત સ્વરૂપ : કે. કા. શાસ્ત્રી :

રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં અમે આપણાં કેટલાક વિરષ્ઠ મહાનુભાવોના જીવન તથા તેમના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માગતા હતા. આવા આપણા સાંપ્રતકાળના વ્યક્તિવિશેષો કે જેમણે સાહિત્ય – કળા તેમજ સંશોધન ઇત્યાદિમાં મહત્વનું યોગદાન આપેલું હોય તેવા મહાનુભાવોના જીવન – કવન તથા તેમના યોગદાનને આ રીતે આવરી લેવાનો આશય હતો. સાહિત્ય તથા વિવિધ કળાઓમાં જેમને સામાન્ય... Continue Reading →

: વાટે….ઘાટે…. : : દલપત – ફાર્બસ મૈત્રી : સોનો ઔર સુગંધ :

કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના કોણ માય ડીયર કહી હવે મને બોલાવશે. કવિ દલપતરામની કલમમાંથી ઉપરના શબ્દો સહેજે સરી પડ્યા હોય તેમ જણાય છે. વેદનાની જે અનુભૂતિ ભિતરમાં ઘૂંટાઇ છે તેજ દલપતરામની બળુકી વાણીમાં પ્રગટ થઇ છે. જેના વિરહની વ્યથાને વ્યક્ત કરવા કવિએ આ શબ્દો લખ્યા છે તે મિત્ર પણ ગુજરાત કે ભારતનો નથી. દેશથી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑