: વાટે…. ઘાટે…. : વિનોબાજી : ‘‘સમાજને પોષક જીવનરસનું ઝરણું ’’ :

પંચ મહાભૂતના બનેલા આ દેહનો સંબંધ જળ – જમીન સાથે  નાળ – સંબંધ જેવો સાહજિક છે. આથીજ જમીનથી અળગા થવાનું માનવ કે કદાચ સજીવ માત્ર પસંદ કરતાં નથી. અથર્વવેદના ઋષિએ આથીજ ભૂમિ તથા માનવીના જોડાણને માતા – સંતાનના જોડાણ તરીકે ઓળખાવ્યું છે. આથી જમીનની સાહજિક ઝંખના સાથે ૧૮ એપ્રિલ-૧૯૫૧ ના દિવસે કેટલાક ભૂમિહીન લોકોએ નિરંતર... Continue Reading →

: સંસ્કૃતિ : પ્રભુ પ્રીતાર્થે તથા જનકલ્યાણર્થે પૂ. મોટાની જીવનયાત્રા:

વૃધ્ધાવસ્થા તથા મૃત્યુ એ લગભગ દરેક માનવીના જીવનની અનિવાર્ય ઘટના છે. આથી સંત પૂજ્ય મોટાના જીવનમાં પણ આ પૃથ્વી પરથી વિદાયની ક્ષણ આવી પહોંચી હતી. પરંતુ આ સંત જૂદી માટીથી ઘડાયેલા હતા. શરીરની વઘતી જતી વ્યાધિઓની વચ્ચે એક દિવસ રાત્રે તેમણે શારીરિક પીડાને ગણકાર્યા સિવાય કેટલાક શબ્દો લખવાની શરૂઆત કરી. માનવ માત્રના ચિત્તને ઉજાગર કરે... Continue Reading →

: સંસ્કૃતિ : : સ્મરણમાં સચવાઈ રહે તેવું તેજોમય જીવન : મસ્તકવિ :

શોભના સાથે લગ્ન કર્યા બાદ રાજવી કવિ કલાપી હવા ખવાના સ્થળે ફરવા ગયેલા. શોભનાને ‘ઉત્તરરામચરિત’ તથા ‘અભિજ્ઞાનશાકુંતલ’ જેવા ગ્રંથોનો પરિચય-અભ્યાસ થાય તેવા હેતુથી રાજવીએ આ કાર્ય કરવા માટે મસ્તકવિ (ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી) ને વિનંતી કરી હતી. કવિ પોતાની મોજના માલિક હતા. બંધનોમાં બંધાવાનું મસ્તકવિને ફાવે તેમ ન હતું. રાજવી તરફની મીત્રતાને કારણે પ્રવાસમાં જોડાવાનું તેમજ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સનાતન છતાં નિત્યનૂતન : વિનોબાજી : 

બે જૂના મિત્રો વાતચીત કરે છે અને બાર વર્ષના નારાયણ દેસાઇ ધ્યાનથી સાંભળે છે. સંવાદ કરનાર વ્યક્તિઓ ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઇ અને વૈકુંઠભાઇ મહેતા (ભાવનગર) છે. વૈકુંઠભાઇ ઉત્સુકતાથી મિત્ર મહાદેવને પૂછે છે :  ‘‘ મહાદેવ, બાપુ જવાહરને પોતાના વારસ કહે છે તેમાં હું એટલું સમજુ છું કે જવાહર બાપુના રાજનૈતિક વારસ છે. પણ બાપુનું જીવન... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સનાતન છતાં નિત્યનૂતન : વિનોબાજી : 

બે જૂના મિત્રો વાતચીત કરે છે અને બાર વર્ષના નારાયણ દેસાઇ ધ્યાનથી સાંભળે છે. સંવાદ કરનાર વ્યક્તિઓ ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઇ અને વૈકુંઠભાઇ મહેતા (ભાવનગર) છે. વૈકુંઠભાઇ ઉત્સુકતાથી મિત્ર મહાદેવને પૂછે છે :  ‘‘ મહાદેવ, બાપુ જવાહરને પોતાના વારસ કહે છે તેમાં હું એટલું સમજુ છું કે જવાહર બાપુના રાજનૈતિક વારસ છે. પણ બાપુનું જીવન... Continue Reading →

: સંસ્કૃતિ : : સનાતન છતાં નિત્યનૂતન : વિનોબાજી : 

બે જૂના મિત્રો વાતચીત કરે છે અને બાર વર્ષના નારાયણ દેસાઇ ધ્યાનથી સાંભળે છે. સંવાદ કરનાર વ્યક્તિઓ ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઇ અને વૈકુંઠભાઇ મહેતા (ભાવનગર) છે. વૈકુંઠભાઇ ઉત્સુકતાથી મિત્ર મહાદેવને પૂછે છે :  ‘‘ મહાદેવ, બાપુ જવાહરને પોતાના વારસ કહે છે તેમાં હું એટલું સમજુ છું કે જવાહર બાપુના રાજનૈતિક વારસ છે. પણ બાપુનું જીવન... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ડૉ. વિક્રમ સારાભાઈ આપણું ગૌરવ :

કેટલાક કુટુંબો તથા અમૂક વ્યક્તિઓ એવી હોય છે કે તેમની ઉપસ્થિતિને કારણે તેઓ જ્યાં વસતા હોય તે નગરની શોભા વધે છે. આવા લોકોનું યોગદાન ઈતિહાસમાં ઉજળા અક્ષરોથી લખાય છે. ‘નદીની રેતમાં રમતાં નગર’ અમદાવાદે આવા અનેક લોકોની ભેટ દેશને કે સમગ્ર વિશ્વને આપી છે. સારાભાઈ કુટુંબના ડૉ. વિક્રમ સારાભાઈ એ આવા જ એક પ્રતિભા સંપન્ન... Continue Reading →

: વાટે… ઘાટે… : : ડૉ. વિક્રમ સારાભાઈ આપણું ગૌરવ :

કેટલાક કુટુંબો તથા અમૂક વ્યક્તિઓ એવી હોય છે કે તેમની ઉપસ્થિતિને કારણે તેઓ જ્યાં વસતા હોય તે નગરની શોભા વધે છે. આવા લોકોનું યોગદાન ઈતિહાસમાં ઉજળા અક્ષરોથી લખાય છે. ‘નદીની રેતમાં રમતાં નગર’ અમદાવાદે આવા અનેક લોકોની ભેટ દેશને કે સમગ્ર વિશ્વને આપી છે. સારાભાઈ કુટુંબના ડૉ. વિક્રમ સારાભાઈ એ આવા જ એક પ્રતિભા સંપન્ન... Continue Reading →

: સંસ્કૃતિ : : ડૉ. વિક્રમ સારાભાઈ આપણું ગૌરવ :

કેટલાક કુટુંબો તથા અમૂક વ્યક્તિઓ એવી હોય છે કે તેમની ઉપસ્થિતિને કારણે તેઓ જ્યાં વસતા હોય તે નગરની શોભા વધે છે. આવા લોકોનું યોગદાન ઈતિહાસમાં ઉજળા અક્ષરોથી લખાય છે. ‘નદીની રેતમાં રમતાં નગર’ અમદાવાદે આવા અનેક લોકોની ભેટ દેશને કે સમગ્ર વિશ્વને આપી છે. સારાભાઈ કુટુંબના ડૉ. વિક્રમ સારાભાઈ એ આવા જ એક પ્રતિભા સંપન્ન... Continue Reading →

:ક્ષણના ચણીબોર: : ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :

ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑