: સંસ્કૃતિ : : ગાંધી વિચાર : શાશ્વતીનું પાવક ઝરણુ : 

૧૯૧૬ના વર્ષમાં લખનૌ શહેરમાં એક અલગ પ્રકારની ગતિવિધિ તથા ચહલપહલ જોવા મળતા હતા. લખનૌ શહેરમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકનું આયોજન થયું હતું. આઝાદીની ઉષાનું દર્શન હજુ દૂર સુધી કોઇને થતું ન હતું તેવો આ સમય હતો. આવા સમયમમાં કોંગ્રેસનું અધિવેશન શાસકો તથા સમાજના ઘણાં લોકોનું ધ્યાન દોરે તે સ્વાભાવિક હતું. રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના હાથમાંજ દેશની મુકિત... Continue Reading →

: ક્ષણના ચણીબોર : મદ ના કર મનમેં મિથ્યા ધનમેં જોર બદનમે જોબનમે :

લોકસાહિત્યના આજીવન ઉપાસક અને ભાતીગળ કથા-કાવ્યોના સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી હમેશા એ વાતની ચિંતા કરતા કે વાત માંડનારા – વાર્તા કરનારા કસબીઓ ઓછા થતા જાય છે. મેઘાણીભાઇની ચિંતા સકારણ હતી. સમગ્ર શ્રોતાગણને પોતાની કહેણીની શૈલીથી ઝકડી રાખે તેવા મેઘાણંદબાપા જેવા વાર્તાકારો શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. આથી આ ચિંતાની વાત તથા પોતાની લાગણી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : પાખંડને પડકારનાર ઋષિ : મહર્ષિ દયાનંદ સરસ્વતી :

૧૮૬૭ ના માર્ચ મહીનામાં હરિદ્વારમાં એક સુડોળ તથા તેજસ્વી સન્યાસી પ્રવેશ કરે છે. હરિદ્વારમાં ઘણી ચહલપહલ છે. કારણ કે કુંભ મેળાના દિવસો નજીક આવી રહેલા છે. સમગ્ર દેશમાંથી લાખો લોકો શ્રધ્ધાપૂર્વક આ મેળામાં ભાગ લેવા આવવાના છે તેની પૂર્વ તૈયારી ચાલી રહી છે. આ નવા આગંતૂક સન્યાસીએ પણ હરિદ્વાર તથા ઋષિકેશ વચ્ચે પોતાની કુટીર બનાવી.... Continue Reading →

: વાટે….ઘાટે…. : : પાખંડને પડકારનાર ઋષિ : મહર્ષિ દયાનંદ સરસ્વતી :

૧૮૬૭ ના માર્ચ મહીનામાં હરિદ્વારમાં એક સુડોળ તથા તેજસ્વી સન્યાસી પ્રવેશ કરે છે. હરિદ્વારમાં ઘણી ચહલપહલ છે. કારણ કે કુંભ મેળાના દિવસો નજીક આવી રહેલા છે. સમગ્ર દેશમાંથી લાખો લોકો શ્રધ્ધાપૂર્વક આ મેળામાં ભાગ લેવા આવવાના છે તેની પૂર્વ તૈયારી ચાલી રહી છે. આ નવા આગંતૂક સન્યાસીએ પણ હરિદ્વાર તથા ઋષિકેશ વચ્ચે પોતાની કુટીર બનાવી.... Continue Reading →

: સંસ્કૃતિ : : પાખંડને પડકારનાર ઋષિ : મહર્ષિ દયાનંદ સરસ્વતી :

૧૮૬૭ ના માર્ચ મહીનામાં હરિદ્વારમાં એક સુડોળ તથા તેજસ્વી સન્યાસી પ્રવેશ કરે છે. હરિદ્વારમાં ઘણી ચહલપહલ છે. કારણ કે કુંભ મેળાના દિવસો નજીક આવી રહેલા છે. સમગ્ર દેશમાંથી લાખો લોકો શ્રધ્ધાપૂર્વક આ મેળામાં ભાગ લેવા આવવાના છે તેની પૂર્વ તૈયારી ચાલી રહી છે. આ નવા આગંતૂક સન્યાસીએ પણ હરિદ્વાર તથા ઋષિકેશ વચ્ચે પોતાની કુટીર બનાવી.... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કબા ગાંધી – કાઠિયાવાડ અને મહાત્મા મોહનદાસ : 

રાજકોટના રાજવી બાવાજીરાજે હીરા પારખુ હતા. આથી પોરબંદરથી રાજકોટ આવીને રહેલા દીવાન કરમચંદ ગાંધીની કાર્યનિષ્ઠા તેમના ધ્યાન બહાર જવા પામી ન હતી. રાજવી દીવાન કરમચંદ ગાંધીની કામગીરીથી સંતુષ્ટ તેમજ પ્રસન્ન હતા. આથી રાજવીએ રહેણાક માટે રાજ્યની માલિકીની જમીનમાંથી એક મોટો પ્લોટ પસંદ કરીને બંગલો બનાવવા માટે દીવાન કરમચંદ ગાંધીને જણાવ્યું. જ્યારે શાસકને પ્રતિતિ થાય કે... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કબા ગાંધી – કાઠિયાવાડ અને મહાત્મા મોહનદાસ : 

રાજકોટના રાજવી બાવાજીરાજે હીરા પારખુ હતા. આથી પોરબંદરથી રાજકોટ આવીને રહેલા દીવાન કરમચંદ ગાંધીની કાર્યનિષ્ઠા તેમના ધ્યાન બહાર જવા પામી ન હતી. રાજવી દીવાન કરમચંદ ગાંધીની કામગીરીથી સંતુષ્ટ તેમજ પ્રસન્ન હતા. આથી રાજવીએ રહેણાક માટે રાજ્યની માલિકીની જમીનમાંથી એક મોટો પ્લોટ પસંદ કરીને બંગલો બનાવવા માટે દીવાન કરમચંદ ગાંધીને જણાવ્યું. જ્યારે શાસકને પ્રતિતિ થાય કે... Continue Reading →

: સંસ્કૃતિ : : કબા ગાંધી – કાઠિયાવાડ અને મહાત્મા મોહનદાસ : 

રાજકોટના રાજવી બાવાજીરાજે હીરા પારખુ હતા. આથી પોરબંદરથી રાજકોટ આવીને રહેલા દીવાન કરમચંદ ગાંધીની કાર્યનિષ્ઠા તેમના ધ્યાન બહાર જવા પામી ન હતી. રાજવી દીવાન કરમચંદ ગાંધીની કામગીરીથી સંતુષ્ટ તેમજ પ્રસન્ન હતા. આથી રાજવીએ રહેણાક માટે રાજ્યની માલિકીની જમીનમાંથી એક મોટો પ્લોટ પસંદ કરીને બંગલો બનાવવા માટે દીવાન કરમચંદ ગાંધીને જણાવ્યું. જ્યારે શાસકને પ્રતિતિ થાય કે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર : : કવિ અને પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી :

ઐતિહાસિક દાંડીયાત્રા સાથે મહાત્મા ગાંધી તથા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી વચ્ચેનો એક રસપ્રદ સંવાદ જોડાયેલો છે. વાત નાની છે છતાં ફરી ફરી સ્મૃતિમાં આવે તેવી છે. કરાડી (દાંડી પાસે) સત્યાગ્રહ છાવણીમાં એક વખત કવિ શ્રીધરાણી પોતાની તાજી લખાયેલી કવિતા લઇને બાપુ પાસે ગયા. કવિ દાંડીકુચના માહોલ તથા રાષ્ટ્રપિતાના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇને આ કુચમાં જોડાયા હતા. કવિએ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર : : કવિ અને પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી :

ઐતિહાસિક દાંડીયાત્રા સાથે મહાત્મા ગાંધી તથા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી વચ્ચેનો એક રસપ્રદ સંવાદ જોડાયેલો છે. વાત નાની છે છતાં ફરી ફરી સ્મૃતિમાં આવે તેવી છે. કરાડી (દાંડી પાસે) સત્યાગ્રહ છાવણીમાં એક વખત કવિ શ્રીધરાણી પોતાની તાજી લખાયેલી કવિતા લઇને બાપુ પાસે ગયા. કવિ દાંડીકુચના માહોલ તથા રાષ્ટ્રપિતાના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇને આ કુચમાં જોડાયા હતા. કવિએ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑