: વાટે….ઘાટે…. : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર : 

જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ... Continue Reading →

: સંસ્કૃતિ : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર : 

જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ... Continue Reading →

…….ક્ષણના ચણીબોર…..શ્રીમદ્દ રાજચન્દ્ર: સમભાવે ડગ માંડનાર મનિષિ:

જાણકારોના મતે અવધાન શકિત એટલે એકજ સમયે અનેક કાર્યો ભૂલ વગર યાદ રાખવા અને ફરી તેજ રીતે અને તેજ ક્રમમાં યાદ કરવાની શકિત. તીવ્ર સ્મરણ શકિતની આ અસાધારણ નીશાની છે. એ સમયમાં શ્રીમદ્દ રાજચન્દ્રના સમકાલીન બે અષ્ટાવધાની લોકો હતા-તેમ નોંધાયું છે. પરંતુ શ્રીમદ્દ આ બાબતમાં તેમના સમકાલિનોથી ઘણાં આગળ હતા. અષ્ટાવધાન નહિં પરંતુ શ્રીમદ્દે તો... Continue Reading →

……સંસ્કૃતિ….શ્રીમદ્દ રાજચન્દ્ર: સમભાવે ડગ માંડનાર મનિષિ:

જાણકારોના મતે અવધાન શકિત એટલે એકજ સમયે અનેક કાર્યો ભૂલ વગર યાદ રાખવા અને ફરી તેજ રીતે અને તેજ ક્રમમાં યાદ કરવાની શકિત. તીવ્ર સ્મરણ શકિતની આ અસાધારણ નીશાની છે. એ સમયમાં શ્રીમદ્દ રાજચન્દ્રના સમકાલીન બે અષ્ટાવધાની લોકો હતા-તેમ નોંધાયું છે. પરંતુ શ્રીમદ્દ આ બાબતમાં તેમના સમકાલિનોથી ઘણાં આગળ હતા. અષ્ટાવધાન નહિં પરંતુ શ્રીમદ્દે તો... Continue Reading →

…….વાટે ઘાટે…..શ્રીમદ્દ રાજચન્દ્ર: સમભાવે ડગ માંડનાર મનિષિ:

જાણકારોના મતે અવધાન શકિત એટલે એકજ સમયે અનેક કાર્યો ભૂલ વગર યાદ રાખવા અને ફરી તેજ રીતે અને તેજ ક્રમમાં યાદ કરવાની શકિત. તીવ્ર સ્મરણ શકિતની આ અસાધારણ નીશાની છે. એ સમયમાં શ્રીમદ્દ રાજચન્દ્રના સમકાલીન બે અષ્ટાવધાની લોકો હતા-તેમ નોંધાયું છે. પરંતુ શ્રીમદ્દ આ બાબતમાં તેમના સમકાલિનોથી ઘણાં આગળ હતા. અષ્ટાવધાન નહિં પરંતુ શ્રીમદ્દે તો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : શ્રવણ યાત્રાના અડીખમ પ્રવાસી : છેલભાઇ વ્યાસ :

દેશ આઝાદ થયો તે પહેલાનું સૌરાષ્ટ્ર એટલે નાના-મોટા રજવાડાઓનો ભાતીગળ પ્રદેશ. આવા દેશી રજવાડાઓના કેટલાક રાજવીઓ તેમની વ્યક્તિગત પ્રતિભાને કારણે મોટી શાખ પ્રાપ્ત કરી શક્યા હતા. તેમની સંપત્તિ પ્રમાણમાં ઓછી પરંતુ સમજ વિશેષ હતી. આવું એક નાનું રજવાડું એટલે હાલના અમરેલી જિલ્લાનું હડાળા. કાઠી દરબાર વાજસુરવાળા તેમના રાજવી હતા. દરબાર વાજસુરવાળા એટલે સાહિત્ય મર્મજ્ઞ તેમજ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : શ્રવણ યાત્રાના અડીખમ પ્રવાસી : છેલભાઇ વ્યાસ :

દેશ આઝાદ થયો તે પહેલાનું સૌરાષ્ટ્ર એટલે નાના-મોટા રજવાડાઓનો ભાતીગળ પ્રદેશ. આવા દેશી રજવાડાઓના કેટલાક રાજવીઓ તેમની વ્યક્તિગત પ્રતિભાને કારણે મોટી શાખ પ્રાપ્ત કરી શક્યા હતા. તેમની સંપત્તિ પ્રમાણમાં ઓછી પરંતુ સમજ વિશેષ હતી. આવું એક નાનું રજવાડું એટલે હાલના અમરેલી જિલ્લાનું હડાળા. કાઠી દરબાર વાજસુરવાળા તેમના રાજવી હતા. દરબાર વાજસુરવાળા એટલે સાહિત્ય મર્મજ્ઞ તેમજ... Continue Reading →

: સંસ્કૃતિ : : શ્રવણ યાત્રાના અડીખમ પ્રવાસી : છેલભાઇ વ્યાસ : 

દેશ આઝાદ થયો તે પહેલાનું સૌરાષ્ટ્ર એટલે નાના-મોટા રજવાડાઓનો ભાતીગળ પ્રદેશ. આવા દેશી રજવાડાઓના કેટલાક રાજવીઓ તેમની વ્યક્તિગત પ્રતિભાને કારણે મોટી શાખ પ્રાપ્ત કરી શક્યા હતા. તેમની સંપત્તિ પ્રમાણમાં ઓછી પરંતુ સમજ વિશેષ હતી. આવું એક નાનું રજવાડું એટલે હાલના અમરેલી જિલ્લાનું હડાળા. કાઠી દરબાર વાજસુરવાળા તેમના રાજવી હતા. દરબાર વાજસુરવાળા એટલે સાહિત્ય મર્મજ્ઞ તેમજ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ગાંધી વિચાર : શાશ્વતીનું પાવક ઝરણુ :

૧૯૧૬ના વર્ષમાં લખનૌ શહેરમાં એક અલગ પ્રકારની ગતિવિધિ તથા ચહલપહલ જોવા મળતા હતા. લખનૌ શહેરમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકનું આયોજન થયું હતું. આઝાદીની ઉષાનું દર્શન હજુ દૂર સુધી કોઇને થતું ન હતું તેવો આ સમય હતો. આવા સમયમમાં કોંગ્રેસનું અધિવેશન શાસકો તથા સમાજના ઘણાં લોકોનું ધ્યાન દોરે તે સ્વાભાવિક હતું. રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના હાથમાંજ દેશની મુકિત... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ગાંધી વિચાર : શાશ્વતીનું પાવક ઝરણુ :

૧૯૧૬ના વર્ષમાં લખનૌ શહેરમાં એક અલગ પ્રકારની ગતિવિધિ તથા ચહલપહલ જોવા મળતા હતા. લખનૌ શહેરમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકનું આયોજન થયું હતું. આઝાદીની ઉષાનું દર્શન હજુ દૂર સુધી કોઇને થતું ન હતું તેવો આ સમય હતો. આવા સમયમમાં કોંગ્રેસનું અધિવેશન શાસકો તથા સમાજના ઘણાં લોકોનું ધ્યાન દોરે તે સ્વાભાવિક હતું. રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના હાથમાંજ દેશની મુકિત... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑