: ક્ષણના ચણીબોર : : ઔદાર્ય મૂર્તિ : સર પ્રભાશંકર પટ્ટણી :

બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ઔદાર્ય મૂર્તિ : સર પ્રભાશંકર પટ્ટણી :

બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો... Continue Reading →

: સંસ્કૃતિ : : ઔદાર્ય મૂર્તિ : સર પ્રભાશંકર પટ્ટણી :

બ્રિટીશ શાસનના દઝાડે તેવા કપરા કાળમાં પણ ભાવનગર રાજ્યનું કમળ ભાતીગળ અને શોભાયમાન બની રહેલું છે તે વાત તે કાળે સૌ કોઇ અનુભવી શકતા હતા. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી પર આરૂઢ થયા તે પહેલાનો આ સમય હતો. બાળમહારાજાનો ઉછેર તથા રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સર પટ્ટણીની હતી. ભાવનગર રાજ્યની પ્રજા તથા અંગ્રેજ અમલદારો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ડૉ. નાથાલાલ ગોહિલ : સંતદર્શનના મરમી સાધક :

‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ડૉ. નાથાલાલ ગોહિલ : સંતદર્શનના મરમી સાધક :

‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા... Continue Reading →

: સંસ્કૃતિ : : ડૉ. નાથાલાલ ગોહિલ : સંતદર્શનના મરમી સાધક :

‘‘ આ જગતમાં જન્મથી માંડી મૃત્યુ સુધી કોઇને કોઇ ભયથી ઘેરાયેલા આપણે રહીએ છીએ. સૌથી મોટો ભય મૃત્યુનો છે. રોગ, પીડા, એકલતા તથા વૃધ્ધાવસ્થાનો ભય. આ ભય નાશ કરવાનું અમોઘ સાધન તથાગત બુધ્ધે ‘ભય ભેરવ સુત્ત’ માં જણાવ્યું છે. તેનો સાર એટલો કે મનસા, વાચા કરમણા પરિશુધ્ધ એ સદા સર્વદા અભયપદ માટેની પૂર્વભૂમિકા છે. માયલા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : કવિ અને ક્રાંતિકારી : ઠાકુર કેશરીસિંહજી બારહઠ્ઠ :

આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કવિ અને ક્રાંતિકારી : ઠાકુર કેશરીસિંહજી બારહઠ્ઠ :

આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ અને ક્રાંતિકારી : ઠાકુર કેશરીસિંહજી બારહઠ્ઠ :

આપણાં પરાધિન દેશના મોટા ભાગના નાગરિકો બ્રિટીશ અમલદારોથી દૂર રહેતા હતા. શાસનનો એક પ્રકારનો ભય પણ છવાયેલો હતો. મોટા ભાગના દેશી રજવાડાઓના રાજવીઓ પણ બ્રિટીશ હાકેમોનું વલણ જોઇને તેને અનુસાર વર્તન કરવાનું પસંદ કરતા હતા. દેશમાં આઝાદીની ઉષાના આગમનને હજુ સાડાત્રણ દાયકાનો સમય બાકી હતો. પરાધિનતાના આવા કાળખંડમાં કોઇ વીર વાઇસરોયની સવારી પર બોંબ ફેંકવાનું... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : લોકસાહિત્યના ધૂળધોયા : જયમલ્લ પરમાર : 

જૂનાગઢ એ તો દત્ત ભગગવાનના બેસણાનું રૂડું ધામ. નરસિંહના પદોની પવિત્ર ગંગોત્રીનું પણ આ જ ઉદ્દભવસ્થાન રહ્યું. ગુજરાતના સુવિખ્યાત નેતા અને લોકસાહિત્યના મર્મજ્ઞ રતુભાઇ અદાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ રતુભાઇના લોકસાહિત્યની સેવા વિસરી શકાય તેવી નથી. જૂનાગઢ – રતુભાઇ તથા જયમલ્લભાઇના સંદર્ભમાં આ ઘટના યાદ આવે છે. સાહિત્ય પરિષદનું રપમું વાર્ષિક અધિવેશન ૧૯૬૯માં જૂનાગઢ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑