: વિદ્યાનગરના કાન્તીકાકાઃ કરણીદાનજી કલહટ:

લગભગ ૧૯૭૮-૭૯ ના વર્ષની એક યાદગાર ઘટના મનમાં હમેશા તાજી રહી છે. એ વર્ષોમાં સરકારી નોકરીની શરૂઆત કરી હતી શરૂઆતના ગાળામાં એક તાલીમ કાર્યક્રમના ભાગ તરીકે એકાદ મહીના જેટલો સમય વલ્લભ વિદ્યાનગરમાં ગાળવાની તક મળી હતી. ભાઇકાકા (ભાઇલાલભાઇ પટેલ) જેવા અડિખમ ઇન્સાને સરદાર પટેલની પ્રેરણા મુજબ વલ્લભ વિદ્યાનગર નામે સુપ્રસિધ્ધ થયેલી આ વિદ્યાનગરીનું લોહી-પરસેવો પાડીને... Continue Reading →

: સંસ્કૃતિ : : સંક્રાંતના સમયે ગંગાસતીનું સ્મરણ :

કાળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. ગતિ કરતો રહે છે. આજકાલ સૂર્યનારાયણ દેવ પણ ગતિનો સંકેત આપીને પોતાનો પ્રભાવ વિસ્તરે તેવા દિવસો તરફ નિર્ધારીત રીતે ડગલા માંડી રહ્યા છે. આપણે પણ સૂર્યની આ ગતિને વધાવવા માટે અને નિર્ભેળ આનંદ માણવા માટે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. સંક્રાંતિના આ કાળને આપણે ગમતા – અણગમતા અનેક પ્રકારના કોલાહલ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : વર્ષનો પહેલો દિવસ : ‘‘પ્રગટાવ દીવો’’ :

૨૦૧૭ ના વર્ષને વધામણા કહેવાનો સમય છે. નૂતન વર્ષના પ્રારંભના સમયે કેટલાક વ્યક્તિવિશેષનું પાવન સ્મરણ થાય છે. આ લોકો એવા હતા કે જેમણે સહજ રીતે જીવનમાં ઊંચા ધોરણ બાંધ્યા. ત્યારબાદ સમગ્ર જીવન આવા ધોરણને સ્વૈચ્છિક રીતે જાળવીને જીવી ગયા. કટોકટીની ક્ષણે પણ તેમને નબળો કે હલકો વિચાર ન આવ્યો. આવા મહામના અને ઉદારચરિત લોકોને યાદ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સંક્રાંતના સમયે ગંગાસતીનું સ્મરણ :

કાળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. ગતિ કરતો રહે છે. આજકાલ સૂર્યનારાયણ દેવ પણ ગતિનો સંકેત આપીને પોતાનો પ્રભાવ વિસ્તરે તેવા દિવસો તરફ નિર્ધારીત રીતે ડગલા માંડી રહ્યા છે. આપણે પણ સૂર્યની આ ગતિને વધાવવા માટે અને નિર્ભેળ આનંદ માણવા માટે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. સંક્રાંતિના આ કાળને આપણે ગમતા – અણગમતા અનેક પ્રકારના કોલાહલ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સંક્રાંતના સમયે ગંગાસતીનું સ્મરણ :

કાળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. ગતિ કરતો રહે છે. આજકાલ સૂર્યનારાયણ દેવ પણ ગતિનો સંકેત આપીને પોતાનો પ્રભાવ વિસ્તરે તેવા દિવસો તરફ નિર્ધારીત રીતે ડગલા માંડી રહ્યા છે. આપણે પણ સૂર્યની આ ગતિને વધાવવા માટે અને નિર્ભેળ આનંદ માણવા માટે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. સંક્રાંતિના આ કાળને આપણે ગમતા – અણગમતા અનેક પ્રકારના કોલાહલ... Continue Reading →

: સંસ્કૃતિ : : સ્વામી આનંદ તથા સાંઈ મકરંદની સ્મૃતિ સુગંધ :

૨૦૧૮ ના વર્ષનું મંડાણ થયું છે. ઉત્તર ભારતની તીવ્ર ઠંડીની આણ છેક ગુજરાત સુધી પ્રસરેલી દેખાય છે. ઉનાળામાં જેમને દૂરથી જોતાં પણ ગરમીનો અનુભવ થાય તેવા રજાઇ તથા ધાબળા અંતરના વાલેશ્રી જેવા લાગે તેવો આ સમય છે. ઠંડીના આ માહોલમાં અને જાન્યુઆરી માસના સંદર્ભમાં એક પુણ્યશ્લોક નામની સ્મતિ થાય છે. આ નામની સ્મૃતિ માત્રથી એક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સ્વામી આનંદ તથા સાંઈ મકરંદની સ્મૃતિ સુગંધ :

૨૦૧૮ ના વર્ષનું મંડાણ થયું છે. ઉત્તર ભારતની તીવ્ર ઠંડીની આણ છેક ગુજરાત સુધી પ્રસરેલી દેખાય છે. ઉનાળામાં જેમને દૂરથી જોતાં પણ ગરમીનો અનુભવ થાય તેવા રજાઇ તથા ધાબળા અંતરના વાલેશ્રી જેવા લાગે તેવો આ સમય છે. ઠંડીના આ માહોલમાં અને જાન્યુઆરી માસના સંદર્ભમાં એક પુણ્યશ્લોક નામની સ્મતિ થાય છે. આ નામની સ્મૃતિ માત્રથી એક... Continue Reading →

: વાટે….ઘાટે…. :: સ્વામી આનંદ તથા સાંઈ મકરંદની સ્મૃતિ સુગંધ :

૨૦૧૮ ના વર્ષનું મંડાણ થયું છે. ઉત્તર ભારતની તીવ્ર ઠંડીની આણ છેક ગુજરાત સુધી પ્રસરેલી દેખાય છે. ઉનાળામાં જેમને દૂરથી જોતાં પણ ગરમીનો અનુભવ થાય તેવા રજાઇ તથા ધાબળા અંતરના વાલેશ્રી જેવા લાગે તેવો આ સમય છે. ઠંડીના આ માહોલમાં અને જાન્યુઆરી માસના સંદર્ભમાં એક પુણ્યશ્લોક નામની સ્મતિ થાય છે. આ નામની સ્મૃતિ માત્રથી એક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : નૂતન વર્ષના પ્રારંભે ત્રિકમ સાહેબની સ્મૃતિ:

દરેક પ્રજાનો એક આગવો મીઝાજ હોય છે. પોતીકી કહી શકાય તેવી મસ્તી હોય છે. બાઇબલમાં કહ્યું છે તેમ માનવી માત્ર રોટલીના ટુકડા પર જીવતો નથી. જીવન માટે અન્ન જરૂરી ગણીએ તો પણ જીવતરની સુષ્કતામાં ભીનાશ લાવે તેવી એક મસ્તી પણ હોય છે. આ મીજાજ-મસ્તીની સહજ અભિવ્યકિતમાંજ તેની ખૂબી રહેલી છે. સૌરાષ્ટ્ર –કચ્છના કોઇ ખોબા જેવડા... Continue Reading →

: વાટે..ઘાટે… : : નૂતન વર્ષના પ્રારંભે ત્રિકમ સાહેબની સ્મૃતિ:

દરેક પ્રજાનો એક આગવો મીઝાજ હોય છે. પોતીકી કહી શકાય તેવી મસ્તી હોય છે. બાઇબલમાં કહ્યું છે તેમ માનવી માત્ર રોટલીના ટુકડા પર જીવતો નથી. જીવન માટે અન્ન જરૂરી ગણીએ તો પણ જીવતરની સુષ્કતામાં ભીનાશ લાવે તેવી એક મસ્તી પણ હોય છે. આ મીજાજ-મસ્તીની સહજ અભિવ્યકિતમાંજ તેની ખૂબી રહેલી છે. સૌરાષ્ટ્ર –કચ્છના કોઇ ખોબા જેવડા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑