: ક્ષણના ચણીબોર : : કવિ કાગ વ્યાખ્યાનમાળા : શુભારંભનો આનંદ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સહીયારા પ્રયાસોથી ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો એ અનેક સાહિત્ય પ્રેમી લોકો માટે આનંદના સમાચાર છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટને કવિ શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ ૨૦૧૮ ના વર્ષ માટે આપવામાં આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત આ એવોર્ડ દર... Continue Reading →

: વાટે….ઘાટે…. : : કવિ કાગ વ્યાખ્યાનમાળા : શુભારંભનો આનંદ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સહીયારા પ્રયાસોથી ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો એ અનેક સાહિત્ય પ્રેમી લોકો માટે આનંદના સમાચાર છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટને કવિ શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ ૨૦૧૮ ના વર્ષ માટે આપવામાં આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત આ એવોર્ડ દર... Continue Reading →

: સંસ્કૃતિ : : હીમાલયની દ્રઢતા અને પુષ્પની કોમળતા : : પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકર :

ભારતની લોકસભાનું ચિત્ર એ સમયે જુદું હતું. (૧૯૭૫) ઘણાં સુખ્યાત રાજકીય નેતાઓની લોકસભામાં ગેરહાજરી હતી. ‘‘જયપ્રકાશ નારાયણ’’ જેવા એક તેજપુંજની વ્યાપક તથા ઊંડી અસર તેઓ જેલમાં હોવા છતાં જનમાનસ ઉપર છવાયેલી હતી. કેન્દ્ર સરકાર કેટલાક બંધારણીય સુધારાઓની દરખાસ્ત લોકસભામાં પસાર કરાવવા માંગતી હતી. આવી દરખાસ્ત લોકસભાના હાજર રહેલા સભ્યોની સર્વાનુમતિથી થાય તેવા સંજોગો હતા. સરકારની... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : હીમાલયની દ્રઢતા અને પુષ્પની કોમળતા : : પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકર :

ભારતની લોકસભાનું ચિત્ર એ સમયે જુદું હતું. (૧૯૭૫) ઘણાં સુખ્યાત રાજકીય નેતાઓની લોકસભામાં ગેરહાજરી હતી. ‘‘જયપ્રકાશ નારાયણ’’ જેવા એક તેજપુંજની વ્યાપક તથા ઊંડી અસર તેઓ જેલમાં હોવા છતાં જનમાનસ ઉપર છવાયેલી હતી. કેન્દ્ર સરકાર કેટલાક બંધારણીય સુધારાઓની દરખાસ્ત લોકસભામાં પસાર કરાવવા માંગતી હતી. આવી દરખાસ્ત લોકસભાના હાજર રહેલા સભ્યોની સર્વાનુમતિથી થાય તેવા સંજોગો હતા. સરકારની... Continue Reading →

: વાટે….ઘાટે…. : : હીમાલયની દ્રઢતા અને પુષ્પની કોમળતા : : પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકર :

ભારતની લોકસભાનું ચિત્ર એ સમયે જુદું હતું. (૧૯૭૫) ઘણાં સુખ્યાત રાજકીય નેતાઓની લોકસભામાં ગેરહાજરી હતી. ‘‘જયપ્રકાશ નારાયણ’’ જેવા એક તેજપુંજની વ્યાપક તથા ઊંડી અસર તેઓ જેલમાં હોવા છતાં જનમાનસ ઉપર છવાયેલી હતી. કેન્દ્ર સરકાર કેટલાક બંધારણીય સુધારાઓની દરખાસ્ત લોકસભામાં પસાર કરાવવા માંગતી હતી. આવી દરખાસ્ત લોકસભાના હાજર રહેલા સભ્યોની સર્વાનુમતિથી થાય તેવા સંજોગો હતા. સરકારની... Continue Reading →

: સંસ્કૃતિ : : ડૉ. જીવરાજ મહેતા : આપણા રાજ્યના પ્રથમ સુકાની :

ગુજરાત જ્યારે મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારની એક બનેલી ઘટના ધૈર્યચન્દ્ર બુધ્ધે લખી છે. ડૉ. જીવરાજ મહેતા ત્યારે મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા. ડૉ. મહેતા ગુજરાત રાજ્યની રચના (૧૯૬૦) થયા પછી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા હતા તે સુવિદિત છે. આથી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાના સમયની આ ઘટના છે. મહેતા સાહેબ મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ડૉ. જીવરાજ મહેતા : આપણા રાજ્યના પ્રથમ સુકાની :

ગુજરાત જ્યારે મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારની એક બનેલી ઘટના ધૈર્યચન્દ્ર બુધ્ધે લખી છે. ડૉ. જીવરાજ મહેતા ત્યારે મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા. ડૉ. મહેતા ગુજરાત રાજ્યની રચના (૧૯૬૦) થયા પછી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા હતા તે સુવિદિત છે. આથી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાના સમયની આ ઘટના છે. મહેતા સાહેબ મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ડૉ. જીવરાજ મહેતા : આપણા રાજ્યના પ્રથમ સુકાની :

ગુજરાત જ્યારે મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારની એક બનેલી ઘટના ધૈર્યચન્દ્ર બુધ્ધે લખી છે. ડૉ. જીવરાજ મહેતા ત્યારે મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા. ડૉ. મહેતા ગુજરાત રાજ્યની રચના (૧૯૬૦) થયા પછી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા હતા તે સુવિદિત છે. આથી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાના સમયની આ ઘટના છે. મહેતા સાહેબ મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા... Continue Reading →

: સંસ્કૃતિ : : મોહનમાંથી મહાત્મા બનવાની અમર કથા :

૩૦ જાન્યુઆરી – ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ મહાપ્રયાણ કર્યું. આ ઘટના પછીના થોડા દિવસોમાંજ આપણી ભાષાના સમર્થ કવિ બાલમુકુન્દ દવેએ દિલના દર્દને વ્યક્ત કરતા લખ્યું :  કોણે રે દૂભ્યો ને કોણે વિંધીયો, કલંકીએ કોણે કીધા ઘાવ કોણ રે અપરાધી માનવ જાતનો જેને સૂઝી અવળી મતી આ, રુધિરે રંગાયો હરિનો હંસલો. ઉપરના કાવ્યોનો દરેક શબ્દ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : મોહનમાંથી મહાત્મા બનવાની અમર કથા :

૩૦ જાન્યુઆરી – ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ મહાપ્રયાણ કર્યું. આ ઘટના પછીના થોડા દિવસોમાંજ આપણી ભાષાના સમર્થ કવિ બાલમુકુન્દ દવેએ દિલના દર્દને વ્યક્ત કરતા લખ્યું :  કોણે રે દૂભ્યો ને કોણે વિંધીયો, કલંકીએ કોણે કીધા ઘાવ કોણ રે અપરાધી માનવ જાતનો જેને સૂઝી અવળી મતી આ, રુધિરે રંગાયો હરિનો હંસલો. ઉપરના કાવ્યોનો દરેક શબ્દ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑