ઇતિહાસે ગાંધી તથા લીંકનને કાયદાના જાણકાર હોવા છતાં સાથે માનવીના મનની વેદનાને સમજનાર સંવેદનશીલ ધારાશાસ્ત્રીઓ ગણાવ્યા છે. કાયદાની સુષ્કતામાં માનવતાનું ઝરણું ક્યારેક ડૂકી જતું જોવા મળે છે. પરંતુ કાનૂની વ્યવસાયની સાથેજ માનવ હ્રદયની સંવેદનાને જીવંત રાખનાર અનેક ઉજળા નામોમાં કવિ મનુભાઇ ત્રિવેદી (સરોદ) નો સમાવેશ થાય છે. આ જજ સાહેબના અંતરના ઊંડાણમાં ભાવ અને ભક્તિનું... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની સ્મૃતિ વંદના :
કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં... Continue Reading →
: વાટે….ઘાટે…. : : કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની સ્મૃતિ વંદના :
કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ દુલા ભાયા કાગ ભગતબાપુની સ્મૃતિ વંદના :
કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : રવિશંકર મહારાજ : મૂઠી ઊંચેરા માનવી :
જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું : ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →
: વાટે….ઘાટે…. : : રવિશંકર મહારાજ : મૂઠી ઊંચેરા માનવી :
જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું : ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →
: સંસ્કૃતિ : : રવિશંકર મહારાજ : મૂઠી ઊંચેરા માનવી :
જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું : ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →
: સંસ્કૃતિ : : રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : બુકફેર (રાજકોટ) માં લોકજીવનના ભાતીગળ રંગોની વાતો :
પુસ્તક મેળવાનું આયોજન એ કોઇપણ શહેરને ગૌરવ અપાવે તેવી ઘટના છે. હમેશા આવકારદાયક ગણાય તેવી આ બાબત છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે પુસ્તકોની ખરીદી ઘણી ઓછી થાય છે. પુસ્તકો ઓછા વંચાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી લાગતી નથી. અમદાવાદ કે રાજકોટના પુસ્તકમેળાના ઉત્સાહી આયોજકો જે વાત કરે છે તે ઉત્સાહપ્રેરક છે. તેઓ... Continue Reading →
: ક્ષણના ચણીબોર :: રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા... Continue Reading →