જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું : ભાઇ શ્રી રવિશંકર, ‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું... Continue Reading →
: સંસ્કૃતિ : : રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : બુકફેર (રાજકોટ) માં લોકજીવનના ભાતીગળ રંગોની વાતો :
પુસ્તક મેળવાનું આયોજન એ કોઇપણ શહેરને ગૌરવ અપાવે તેવી ઘટના છે. હમેશા આવકારદાયક ગણાય તેવી આ બાબત છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે પુસ્તકોની ખરીદી ઘણી ઓછી થાય છે. પુસ્તકો ઓછા વંચાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી લાગતી નથી. અમદાવાદ કે રાજકોટના પુસ્તકમેળાના ઉત્સાહી આયોજકો જે વાત કરે છે તે ઉત્સાહપ્રેરક છે. તેઓ... Continue Reading →
: ક્ષણના ચણીબોર :: રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા... Continue Reading →
: વાટે….ઘાટે…. : : બુકફેર (રાજકોટ) માં લોકજીવનના ભાતીગળ રંગોની વાતો :
પુસ્તક મેળવાનું આયોજન એ કોઇપણ શહેરને ગૌરવ અપાવે તેવી ઘટના છે. હમેશા આવકારદાયક ગણાય તેવી આ બાબત છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે પુસ્તકોની ખરીદી ઘણી ઓછી થાય છે. પુસ્તકો ઓછા વંચાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી લાગતી નથી. અમદાવાદ કે રાજકોટના પુસ્તકમેળાના ઉત્સાહી આયોજકો જે વાત કરે છે તે ઉત્સાહપ્રેરક છે. તેઓ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા... Continue Reading →
: સંસ્કૃતિ : : મોરારજી દેસાઇ : કર્મઠ તથા નિષ્ઠાવાન રાજપુરુષ :
વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે... Continue Reading →
: ક્ષણના ચણીબોર :: મોરારજી દેસાઇ : કર્મઠ તથા નિષ્ઠાવાન રાજપુરુષ :
વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે... Continue Reading →
: વાટે….ઘાટે…. :: મોરારજી દેસાઇ : કર્મઠ તથા નિષ્ઠાવાન રાજપુરુષ :
વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ કાગની વાણીમાં સામાજિક સમરસતા :
સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને... Continue Reading →