:ચીતારે અજબ મિલાવટ કરી: ચીતારે રંગ પ્યાલીઓ ભરી !: કલા તીર્થ ટ્રસ્ટ સુરતની ઓળખાણ હવે ગુજરાતને આપવાની જરૂર નથી. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ અને દેશ બહારના અનેક સ્થળોએ કલા તીર્થ ટ્રસ્ટ પોતાના પ્રકાશનો મારફત પહોંચ્યું છે. આવા તમામ પ્રકાશનો નિયમિત રીતે કરવામાં આવે છે. કલાના વિવિધ ક્ષેત્રોને ઉત્તમ ફોટોગ્રાફ સાથે તેમાં સમાવવામાં આવ્યા... Continue Reading →
ચીતારે અજબ મિલાવટ કરી-વાટે…ઘાટે
:ચીતારે અજબ મિલાવટ કરી: ચીતારે રંગ પ્યાલીઓ ભરી !: કલા તીર્થ ટ્રસ્ટ સુરતની ઓળખાણ હવે ગુજરાતને આપવાની જરૂર નથી. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ અને દેશ બહારના અનેક સ્થળોએ કલા તીર્થ ટ્રસ્ટ પોતાના પ્રકાશનો મારફત પહોંચ્યું છે. આવા તમામ પ્રકાશનો નિયમિત રીતે કરવામાં આવે છે. કલાના વિવિધ ક્ષેત્રોને ઉત્તમ ફોટોગ્રાફ સાથે તેમાં સમાવવામાં આવ્યા... Continue Reading →
ચીતારે અજબ મિલાવટ કરી-ક્ષણના ચણીબોર
:ચીતારે અજબ મિલાવટ કરી: ચીતારે રંગ પ્યાલીઓ ભરી !: કલા તીર્થ ટ્રસ્ટ સુરતની ઓળખાણ હવે ગુજરાતને આપવાની જરૂર નથી. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ અને દેશ બહારના અનેક સ્થળોએ કલા તીર્થ ટ્રસ્ટ પોતાના પ્રકાશનો મારફત પહોંચ્યું છે. આવા તમામ પ્રકાશનો નિયમિત રીતે કરવામાં આવે છે. કલાના વિવિધ ક્ષેત્રોને ઉત્તમ ફોટોગ્રાફ સાથે તેમાં સમાવવામાં આવ્યા... Continue Reading →
સંવેદનશીલતા અને આક્રોશનો સર્જક મિઝાજ
:સંવેદનશીલતા અને આક્રોશનો સર્જક મિઝાજ: હજુ તો થોડા દિવસો પહેલા જ પ્રવિણભાઈને મળવા જવાની ઈચ્છા થઇ. હંમેશની જેમ તેમને મળીને અનેક વાતો થઇ. તેઓની કેટલીક ચોક્કસ માન્યતાઓ હતી. આ માન્યતાઓ ઉપરછલ્લી કે ડગુ મગુ થાય તેવી ન હતી. ઊંડી તેમ જ મજબૂત હતી.દેખાવ કરવાની વાત તો તેમાં સહેજ પણ ન હતી. જીવનના અનુભવો તથા... Continue Reading →
બળવંતભાઈની બહોળી સાહિત્ય યાત્રા
કોઈ અભ્યાસુ અધ્યાપક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બને તો એ ચોક્કસ મહત્વની વાત ગણાય. અધ્યાપક તરીકે તે વ્યક્તિએ પાયામાં રહીને કામ કર્યું હોય છે. પાયામાં રહીને કામ કર્યું હોય તે નાની મોટી શૈક્ષણિક આંટીઘૂંટીઓથી સુપેરે પરિચિત હોય. અધ્યાપકથી કુલપતિ સુધીની આવી સુદીર્ઘ યાત્રાઓના પ્રસંગો ઓછા હોય તો પણ તેનું મહત્વ ઓછું થતું નથી. પ્રોફેસર ડો. બળવંત... Continue Reading →
મોરબી પુરહોનારત-સંસ્કૃતિ
:મોરબી પુરહોનારતમાં માનવતાની ઉજળી સ્મૃતિ: માનવ જીવન સાથે યુગોથી એક યા બીજા પ્રકારની દુર્ઘટનાઓ સંકળાયેલી છે. આવી દુર્ઘટનાઓ પીડાદાયક હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઇ તેના કારણે અનેક કુટુંબો પર અસાધારણ આપત્તિ આવી પડી. આવી દુર્ઘટનાઓ થાય ત્યારે શાસ્ત્રો અને સંતોએ જે સમજાવી છે તે જીવનની ક્ષણભંગુરતા સ્પષ્ટ થાય... Continue Reading →
મોરબી પુરહોનારત-વાટે…ઘાટે
:મોરબી પુરહોનારતમાં માનવતાની ઉજળી સ્મૃતિ: માનવ જીવન સાથે યુગોથી એક યા બીજા પ્રકારની દુર્ઘટનાઓ સંકળાયેલી છે. આવી દુર્ઘટનાઓ પીડાદાયક હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઇ તેના કારણે અનેક કુટુંબો પર અસાધારણ આપત્તિ આવી પડી. આવી દુર્ઘટનાઓ થાય ત્યારે શાસ્ત્રો અને સંતોએ જે સમજાવી છે તે જીવનની ક્ષણભંગુરતા સ્પષ્ટ થાય... Continue Reading →
મોરબી પુરહોનારત-ક્ષણના ચણીબોર
:મોરબી પુરહોનારતમાં માનવતાની ઉજળી સ્મૃતિ: માનવ જીવન સાથે યુગોથી એક યા બીજા પ્રકારની દુર્ઘટનાઓ સંકળાયેલી છે. આવી દુર્ઘટનાઓ પીડાદાયક હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઇ તેના કારણે અનેક કુટુંબો પર અસાધારણ આપત્તિ આવી પડી. આવી દુર્ઘટનાઓ થાય ત્યારે શાસ્ત્રો અને સંતોએ જે સમજાવી છે તે જીવનની ક્ષણભંગુરતા સ્પષ્ટ થાય... Continue Reading →
શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ
"શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ !" નિષ્કુળાનંદ સ્વામીએ માર્મિક પંક્તિઓ લખી છે: વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દુરજી, ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર જી. જેમણે વૈરાગનો વેશ લીધો છે અને ભગવા ધારણ કર્યા છે તેઓ સમાજ માટે આદરપાત્ર બને છે. તેના મૂળમાં આવા વેશ કે ભેખ લેનારાઓના ત્યાગની ભાવના... Continue Reading →
મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ-સંસ્કૃતિ
"મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ" વીસમી સદીના એક મહામાનવ અને સંબંધની દ્રષ્ટિએ પિતા તેમ જ સસરા પોતાના પુત્ર અને પુત્રવધૂઓને પત્ર લખે છે: ધ્યાનથી વાંચવા જેવો આ પત્ર છે. તેઓ લખે છે હું ગમે તેટલો નાખુશ હોઉ તો પણ તમારા લોકોના પત્રની રાહ જોઉં છું. મારી નાખુશી પણ તમારી તરફના મારા પ્રેમના કારણે છે. મને... Continue Reading →