સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા-વાટે…ઘાટે

:સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા:                      સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. આપણે જયારે ગુજરાત તથા ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેમને વિશ્વ-પ્રવાસીઓ કે વિશ્વ નિવાસીઓ તરીકેની ઓળખ મળેલી છે. તેમાં તથ્ય પણ છે. પરંતુ આમ જુઓ તો સ્મૃતિમાં હોય તેનાથી યે પૂર્વકાળથી મનુષ્યોનું વિવિધ કારણોસર સ્થળાંતર થતું... Continue Reading →

સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા-ક્ષણના ચણીબોર

:સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા:                      સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. આપણે જયારે ગુજરાત તથા ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેમને વિશ્વ-પ્રવાસીઓ કે વિશ્વ નિવાસીઓ તરીકેની ઓળખ મળેલી છે. તેમાં તથ્ય પણ છે. પરંતુ આમ જુઓ તો સ્મૃતિમાં હોય તેનાથી યે પૂર્વકાળથી મનુષ્યોનું વિવિધ કારણોસર સ્થળાંતર થતું... Continue Reading →

દુલા ભાયા કાગ-ક્ષણના ચણીબોર

ફાટેલ પિયાલાનો કવિ: દુલા ભાયા કાગ:            કવિ દુલા ભાયા કાગની 'કાગવાણી; વિશે વાત કરવાનો અવસર હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક સુઆયોજિત વ્યાખ્યાનમાળાનું સંચાલન કરે છે. દરેક મહિને નિયમિત રીતે વ્યાખ્યાનો થાય છે. આ વ્યાખ્યાનોના ૯૬માં મણકા તરીકે કાગવાણી વિશે વાત કરવાની તક મળી. કવિ દુલા ભાયા કાગ કે જેમને અનેક લોકો ભગતબાપુના નામથી ઓળખે... Continue Reading →

દુલા ભાયા કાગ-વાટે…ઘાટે

ફાટેલ પિયાલાનો કવિ: દુલા ભાયા કાગ:            કવિ દુલા ભાયા કાગની 'કાગવાણી; વિશે વાત કરવાનો અવસર હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક સુઆયોજિત વ્યાખ્યાનમાળાનું સંચાલન કરે છે. દરેક મહિને નિયમિત રીતે વ્યાખ્યાનો થાય છે. આ વ્યાખ્યાનોના ૯૬માં મણકા તરીકે કાગવાણી વિશે વાત કરવાની તક મળી. કવિ દુલા ભાયા કાગ કે જેમને અનેક લોકો ભગતબાપુના નામથી ઓળખે... Continue Reading →

દુલા ભાયા કાગ-સંસ્કૃતિ

ફાટેલ પિયાલાનો કવિ: દુલા ભાયા કાગ:            કવિ દુલા ભાયા કાગની 'કાગવાણી; વિશે વાત કરવાનો અવસર હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક સુઆયોજિત વ્યાખ્યાનમાળાનું સંચાલન કરે છે. દરેક મહિને નિયમિત રીતે વ્યાખ્યાનો થાય છે. આ વ્યાખ્યાનોના ૯૬માં મણકા તરીકે કાગવાણી વિશે વાત કરવાની તક મળી. કવિ દુલા ભાયા કાગ કે જેમને અનેક લોકો ભગતબાપુના નામથી ઓળખે... Continue Reading →

સંવેદના સંકોરવાની કથા-સંસ્કૃતિ

:સંવેદના સંકોરવાની કથા:                     વિનોદિની નીલકંઠને ગુજરાતે ભૂલવા જેવા નથી. તેમણે લખેલી એક સુંદર નાની કથા માનવ જીવન અને સ્વભાવના આંતરિક તાણાવાણાને સ્પર્શ કરી જાય તેવી છે. તેથી આજે પણ તેની વાત કરવી પ્રસ્તુત છે. મુંબઈ તરફથી એક ટ્રેઈન અમદાવાદ આવી રહી છે. માત્ર મહિલાઓ માટેના ખાસ ડબ્બાની એક વાત છે. જે મહિલાઓ સાથે પુરુષો... Continue Reading →

સંવેદના સંકોરવાની કથા-વાટે…ઘાટે

:સંવેદના સંકોરવાની કથા:                     વિનોદિની નીલકંઠને ગુજરાતે ભૂલવા જેવા નથી. તેમણે લખેલી એક સુંદર નાની કથા માનવ જીવન અને સ્વભાવના આંતરિક તાણાવાણાને સ્પર્શ કરી જાય તેવી છે. તેથી આજે પણ તેની વાત કરવી પ્રસ્તુત છે. મુંબઈ તરફથી એક ટ્રેઈન અમદાવાદ આવી રહી છે. માત્ર મહિલાઓ માટેના ખાસ ડબ્બાની એક વાત છે. જે મહિલાઓ સાથે પુરુષો... Continue Reading →

સંવેદના સંકોરવાની કથા-ક્ષણના ચણીબોર

:સંવેદના સંકોરવાની કથા:                     વિનોદિની નીલકંઠને ગુજરાતે ભૂલવા જેવા નથી. તેમણે લખેલી એક સુંદર નાની કથા માનવ જીવન અને સ્વભાવના આંતરિક તાણાવાણાને સ્પર્શ કરી જાય તેવી છે. તેથી આજે પણ તેની વાત કરવી પ્રસ્તુત છે. મુંબઈ તરફથી એક ટ્રેઈન અમદાવાદ આવી રહી છે. માત્ર મહિલાઓ માટેના ખાસ ડબ્બાની એક વાત છે. જે મહિલાઓ સાથે પુરુષો... Continue Reading →

મહાસાગરની મથામણના મોતી

:મહાસાગરની મથામણના મોતી: જોતાં રે જોતાં અમને જડીયા રે, સાચા સાગરના મોતી.             સાગરના સાચા મોતીને પરખવાની અને પ્રાપ્ત કરવાની રીત જો સહેલી કે સરળ હોત તો કંઈક લોકોએ તેમ કરીને છાતી ફુલાવી હોત. પરંતુ તેમ થયું નથી માત્ર ગણ્યાગાંઠ્યા મરજીવાઓએ ડૂબકી મારીને મોતી ગોત્યા છે અને માણ્યા છે. જગત સામે પણ ધર્યા છે. એક... Continue Reading →

બાબુજી, ચોર આવે એવા અમારા નસીબ ક્યાંથી-સંસ્કૃતિ

:"બાબુજી, ચોર આવે એવા અમારા નસીબ ક્યાંથી?" સમતોલ વિકાસ: એક પડકાર:              દાદા ધર્માધિકારી ભલે મહારાષ્ટ્રના હોય પરંતુ ગુજરાત સાથે અને ગાંધીજી-વિનોબા સાથે તેમનો નજદીકનો ઘરોબો રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં તેમનું ભ્રમણ સતત ચાલતું રહેતું હતું. દાદાના એક સ્વાનુભવની વાત મહેન્દ્રભાઈ મેઘાણીએ 'લોકમિલાપ'માં પ્રસિદ્ધ કરી હતી. દાદા તળિયે રહીને સર્વોદયનું કામ કરનારા હતા. આથી તેમની... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑