આ વાટ(વાત) અમુને ફિટ લાગે-સંસ્કૃતિ

:આ વાટ(વાત) અમુને ફિટ લાગે: માલિક અને મજૂરોની માર્મિક વાત:            દક્ષિણ ગુજરાત પર પ્રકૃતિની કૃપા રહી છે. પાણીથી ભરેલી નદીઓ તેમ જ લીલીછમ્મ વાડીઓથી આ પ્રદેશ વિશેષ રળીયામણો લાગે છે. સુરત જિલ્લામાં કામ કરતો હતો ત્યારે આવા અનેક નાના-મોટા ગામોની મુલાકાત લેવાનું થયું છે. સાધન-સુવિધાનો થોડો અભાવ સોનગઢ-ઉચ્છલ તથા નિઝર તાલુકાઓમાં લાગ્યા કરતો હતો.... Continue Reading →

આ વાટ(વાત) અમુને ફિટ લાગે-વાટે…ઘાટે

:આ વાટ(વાત) અમુને ફિટ લાગે: માલિક અને મજૂરોની માર્મિક વાત:            દક્ષિણ ગુજરાત પર પ્રકૃતિની કૃપા રહી છે. પાણીથી ભરેલી નદીઓ તેમ જ લીલીછમ્મ વાડીઓથી આ પ્રદેશ વિશેષ રળીયામણો લાગે છે. સુરત જિલ્લામાં કામ કરતો હતો ત્યારે આવા અનેક નાના-મોટા ગામોની મુલાકાત લેવાનું થયું છે. સાધન-સુવિધાનો થોડો અભાવ સોનગઢ-ઉચ્છલ તથા નિઝર તાલુકાઓમાં લાગ્યા કરતો હતો.... Continue Reading →

આ વાટ(વાત) અમુને ફિટ લાગે-ક્ષણના ચણીબોર

:આ વાટ(વાત) અમુને ફિટ લાગે: માલિક અને મજૂરોની માર્મિક વાત:            દક્ષિણ ગુજરાત પર પ્રકૃતિની કૃપા રહી છે. પાણીથી ભરેલી નદીઓ તેમ જ લીલીછમ્મ વાડીઓથી આ પ્રદેશ વિશેષ રળીયામણો લાગે છે. સુરત જિલ્લામાં કામ કરતો હતો ત્યારે આવા અનેક નાના-મોટા ગામોની મુલાકાત લેવાનું થયું છે. સાધન-સુવિધાનો થોડો અભાવ સોનગઢ-ઉચ્છલ તથા નિઝર તાલુકાઓમાં લાગ્યા કરતો હતો.... Continue Reading →

અંબાદાનભાઈ-સંસ્કૃતિ

:અંબાદાનભાઈ: નખશીખ સૌજન્યથી ભરેલું વ્યક્તિત્વ:                      કલાકારો-સાહિત્યકારો તેમજ સર્જકો લોકોથી થોડા જુદા પડતા હોય છે. તેમના વાણી-વ્યવહાર કે વર્તન પણ કોઈવાર સામાન્ય માણસને આશ્ચર્ય થાય તેવા હોય છે. કેટલાક તો 'આકરા પાણીએ' હોય તેવા પણ આપણે જોયા છે. આ તેમનો અધિકાર છે. સમાજે તેમને યથાતથ સ્વીકારવા જોઈએ કારણ કે તેમના સાહિત્યીક યોગદાનથી સમાજ વૈચારિક રીતે... Continue Reading →

અંબાદાનભાઈ-વાટે…ઘાટે

:અંબાદાનભાઈ: નખશીખ સૌજન્યથી ભરેલું વ્યક્તિત્વ:                      કલાકારો-સાહિત્યકારો તેમજ સર્જકો લોકોથી થોડા જુદા પડતા હોય છે. તેમના વાણી-વ્યવહાર કે વર્તન પણ કોઈવાર સામાન્ય માણસને આશ્ચર્ય થાય તેવા હોય છે. કેટલાક તો 'આકરા પાણીએ' હોય તેવા પણ આપણે જોયા છે. આ તેમનો અધિકાર છે. સમાજે તેમને યથાતથ સ્વીકારવા જોઈએ કારણ કે તેમના સાહિત્યીક યોગદાનથી સમાજ વૈચારિક રીતે... Continue Reading →

અંબાદાનભાઈ-ક્ષણના ચણીબોર

:અંબાદાનભાઈ: નખશીખ સૌજન્યથી ભરેલું વ્યક્તિત્વ:                      કલાકારો-સાહિત્યકારો તેમજ સર્જકો લોકોથી થોડા જુદા પડતા હોય છે. તેમના વાણી-વ્યવહાર કે વર્તન પણ કોઈવાર સામાન્ય માણસને આશ્ચર્ય થાય તેવા હોય છે. કેટલાક તો 'આકરા પાણીએ' હોય તેવા પણ આપણે જોયા છે. આ તેમનો અધિકાર છે. સમાજે તેમને યથાતથ સ્વીકારવા જોઈએ કારણ કે તેમના સાહિત્યીક યોગદાનથી સમાજ વૈચારિક રીતે... Continue Reading →

શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો-સંસ્કૃતિ

:શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો:          ઇટલીના મિલાનો શહેરની એક ઘટના કે જેનો ઉલ્લેખ ફાધર વાલેસે (૧૯૨૫-૨૦૨૦) કર્યો છે તે સ્મૃતિમાંથી ખસે તેવી નથી. જયારે જયારે આ ઘટનાનું સ્મરણ થાય ત્યારે મનમાં એક આદર સાથે જ ઊંડી પ્રસન્નતાનો ભાવ અનુભવી શકાય છે. ઇટલીના મીલનોમાં એક વિશ્વવિખ્યાતીને વરે તેવા ભવ્ય દેવળ નિર્માણનું કામ... Continue Reading →

શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો-વાટે…ઘાટે

:શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો:          ઇટલીના મિલાનો શહેરની એક ઘટના કે જેનો ઉલ્લેખ ફાધર વાલેસે (૧૯૨૫-૨૦૨૦) કર્યો છે તે સ્મૃતિમાંથી ખસે તેવી નથી. જયારે જયારે આ ઘટનાનું સ્મરણ થાય ત્યારે મનમાં એક આદર સાથે જ ઊંડી પ્રસન્નતાનો ભાવ અનુભવી શકાય છે. ઇટલીના મીલનોમાં એક વિશ્વવિખ્યાતીને વરે તેવા ભવ્ય દેવળ નિર્માણનું કામ... Continue Reading →

શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો-ક્ષણના ચણીબોર

:શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો:          ઇટલીના મિલાનો શહેરની એક ઘટના કે જેનો ઉલ્લેખ ફાધર વાલેસે (૧૯૨૫-૨૦૨૦) કર્યો છે તે સ્મૃતિમાંથી ખસે તેવી નથી. જયારે જયારે આ ઘટનાનું સ્મરણ થાય ત્યારે મનમાં એક આદર સાથે જ ઊંડી પ્રસન્નતાનો ભાવ અનુભવી શકાય છે. ઇટલીના મીલનોમાં એક વિશ્વવિખ્યાતીને વરે તેવા ભવ્ય દેવળ નિર્માણનું કામ... Continue Reading →

અમીન સાયાની-સંસ્કૃતિ

:આવાઝ કી દુનિયા કે દોસ્તો કે દોસ્ત: અમીન સાયાની:             અમીન સાયાની આપણી વચ્ચે રહ્યા નથી. ૨૦૨૪માં તેમણે જિંદગીના નવ દાયકાની ભાતીગળ સફર પુરી કરી. સદેહે તેઓ ગયા પરંતુ 'આવાઝ કી દુનિયા કે દોસ્તો'ના દિલમાં તેમનું સ્થાન ચિરસ્થાયી છે. આપણાં એક પ્રસિદ્ધ પત્રકાર દિગંત ઓઝા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રશ્નોના ઉત્તરો ગુજરાતીમાં આપ્યા. ઉપરાંત તેઓએ સ્પષ્ટતા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑