દો બીઘા જમીન-સંસ્કૃતિ

"દો બીઘા જમીન: ખેતી તથા ખેડૂતોની વ્યથાની શાસ્વત કથા:                           રવીન્દ્રનાથી ટાગોરની મૂળ બંગાળી કૃતિનો અનુવાદ થોડામાં ઘણું કહે તેવો છે. ફક્ત બે વીઘા જમીન હતી મારી, બાકી બધું ગયું હતું દેવામાં. શેઠ બોલ્યા, "સાંભળ્યું, ઉપેન? આ જમીન હું ખરીદી લઈશ." મેં કહ્યું, "તમે તો જમીનના મલિક છો, તમારી પાસે જમીનની કોઈ સીમા નથી. જુઓ... Continue Reading →

દો બીઘા જમીન-વાટે…ઘાટે

"દો બીઘા જમીન: ખેતી તથા ખેડૂતોની વ્યથાની શાસ્વત કથા:                           રવીન્દ્રનાથી ટાગોરની મૂળ બંગાળી કૃતિનો અનુવાદ થોડામાં ઘણું કહે તેવો છે. ફક્ત બે વીઘા જમીન હતી મારી, બાકી બધું ગયું હતું દેવામાં. શેઠ બોલ્યા, "સાંભળ્યું, ઉપેન? આ જમીન હું ખરીદી લઈશ." મેં કહ્યું, "તમે તો જમીનના મલિક છો, તમારી પાસે જમીનની કોઈ સીમા નથી. જુઓ... Continue Reading →

દો બીઘા જમીન-ક્ષણના ચણીબોર

"દો બીઘા જમીન: ખેતી તથા ખેડૂતોની વ્યથાની શાસ્વત કથા:                           રવીન્દ્રનાથી ટાગોરની મૂળ બંગાળી કૃતિનો અનુવાદ થોડામાં ઘણું કહે તેવો છે. ફક્ત બે વીઘા જમીન હતી મારી, બાકી બધું ગયું હતું દેવામાં. શેઠ બોલ્યા, "સાંભળ્યું, ઉપેન? આ જમીન હું ખરીદી લઈશ." મેં કહ્યું, "તમે તો જમીનના મલિક છો, તમારી પાસે જમીનની કોઈ સીમા નથી. જુઓ... Continue Reading →

મહારાજશ્રી હિતરુચિવિજયજી-સંસ્કૃતિ

મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી: ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આતમા. મોતીડાં રૂપાળા ને મોંઘામૂલ વાળા દરિયો પહેરે નહિ મોતીડાંની માળા... ઉપકારી એનો આતમા.                                     કવિ દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં જે માર્મિક વાત કરી છે તે સંતોના જીવનને ખોલી બતાવે છે. સંતો-ભક્તો-સાધુ ભગવંતો જગતમાં જન્મ લે છે. પોતાનો... Continue Reading →

મહારાજશ્રી હિતરુચિવિજયજી-વાટે…ઘાટે

મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી: ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આતમા. મોતીડાં રૂપાળા ને મોંઘામૂલ વાળા દરિયો પહેરે નહિ મોતીડાંની માળા... ઉપકારી એનો આતમા.                                     કવિ દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં જે માર્મિક વાત કરી છે તે સંતોના જીવનને ખોલી બતાવે છે. સંતો-ભક્તો-સાધુ ભગવંતો જગતમાં જન્મ લે છે. પોતાનો... Continue Reading →

મહારાજશ્રી હિતરુચિવિજયજી-ક્ષણના ચણીબોર

મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી: ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આતમા. મોતીડાં રૂપાળા ને મોંઘામૂલ વાળા દરિયો પહેરે નહિ મોતીડાંની માળા... ઉપકારી એનો આતમા.                                     કવિ દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં જે માર્મિક વાત કરી છે તે સંતોના જીવનને ખોલી બતાવે છે. સંતો-ભક્તો-સાધુ ભગવંતો જગતમાં જન્મ લે છે. પોતાનો... Continue Reading →

:સત્યાગ્રહોમાં સરદાર:

  દેશને સ્વાધીન કરવા માટે થયેલા પ્રયાસોમાં ગુજરાતનું એક આગવું સ્થાન છે. ગુજરાતે દેશના સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામની લડતને દોરવા માટે ગાંધીજી તથા સરદાર સાહેબ જેવા દિગ્ગજ પુરુષોની ભેટ દેશને આપી. આ ઉપરાંત સમગ્ર દેશનું જેના પર ધ્યાન કેન્દ્રિત થયું હોય તેવા પ્રભાવી સત્યાગ્રહો પણ ગુજરાતમાં થયા. સમગ્ર દેશનું ધ્યાન ગુજરાતના આ સત્યાગ્રહો તરફ હતું. બારડોલી... Continue Reading →

સંવેદક સર્જક ઝવેરચંદ મેઘાણી-સંસ્કૃતિ

સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી:              યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા... Continue Reading →

સંવેદક સર્જક ઝવેરચંદ મેઘાણી-વાટે…ઘાટે

સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી:              યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા... Continue Reading →

સંવેદક સર્જક ઝવેરચંદ મેઘાણી-ક્ષણના ચણીબોર

સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી:              યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑