:સંવેદનશીલતા અને આક્રોશનો સર્જક મિઝાજ: કોઈ પણ વ્યક્તિ સંવેદનશીલ હોય તો તે જે તે સમયે સમાજની મૂડી સમાન છે. આ પ્રકારની સંવેદનશીલતાના પાઠ શાળાઓમાં ભણાવી શકાતા નથી. કુદરતી રીતે જ કોઈનામાં હોય તો ઈશ્વરની કૃપા ગણાય. આમ છતાં કોઈ એક ચોક્કસ વ્યવસ્થા આજે આપણે ત્યાં નથી કે જેમાં એક સંવેદનશીલ નાગરિકનું ઘડતર થાય. ઉલટું... Continue Reading →
મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી
મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી: ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આતમા. મોતીડાં રૂપાળા ને મોંઘામૂલ વાળા દરિયો પહેરે નહિ મોતીડાંની માળા... ઉપકારી એનો આતમા. કવિ દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં જે માર્મિક વાત કરી છે તે સંતોના જીવનને ખોલી બતાવે છે. સંતો-ભક્તો-સાધુ ભગવંતો જગતમાં જન્મ લે છે. પોતાનો... Continue Reading →
મોહનમાંથી મહાત્મા બનવાની મક્કમ તથા મજબૂત પ્રક્રિયા
:મોહનમાંથી મહાત્મા બનવાની મક્કમ તથા મજબૂત પ્રક્રિયા: મહાત્મા ગાંધીના વિષયમાં હંમેશા દેશના કે વિશ્વના જુદા જુદા ફોરમ પર ચર્ચા થતી રહે છે. કોઈ એક વ્યક્તિએ સત્તાના કોઈ સ્થાન પર રહ્યા સિવાય દુનિયાભરના લોકો પર પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. એક મહત્વની વાત એ પણ છે કે મોટા ભાગના મહાપુરુષોના જીવનમાં... Continue Reading →
ડો. નીલકંઠરાય છત્રપતિ-સંસ્કૃતિ
"આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ: ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી... Continue Reading →
ડો. નીલકંઠરાય છત્રપતિ-વાટે…ઘાટે
"આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ: ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી... Continue Reading →
ડો. નીલકંઠરાય છત્રપતિ-ક્ષણના ચણીબોર
"આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ: ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી... Continue Reading →
શિક્ષણનો વિસ્તાર-સંસ્કૃતિ
:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ: ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર... Continue Reading →
શિક્ષણનો વિસ્તાર-વાટે…ઘાટે
:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ: ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર... Continue Reading →
શિક્ષણનો વિસ્તાર-ક્ષણના ચણીબોર
:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ: ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર... Continue Reading →
સૂના સમદરની પાળે-ક્ષણના ચણીબોર
:સૂના સમદરની પાળે: આઘા સમદરની પાળે: યુદ્ધસ્ય કથા રમ્યા: એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. એક રીતે જોઈએ તો યુદ્ધ મહાવિનાશ નોતરે છે. કેટકેટલા લોકો યુદ્ધમાં તેમનું સર્વસ્વ ગુમાવે છે તેની ગણતરી માંડવી પણ મુશ્કેલ બને છે. આથી એમ કહી શકાય કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતા નથી. ઐતિહાસિક કલિંગાના યુદ્ધ પછી મહારાજા અશોકના... Continue Reading →