માણસાઈના દિવા-વાટે…ઘાટે

:માણસાઈના દિવા: જીવન પાથેય પૂરું પાડતી અનુભવ કથા:             મહીસાગરની ભેખડોમાં દિવસે પણ પસાર થવું ભયાવહ હતું. ઉપરાંત બહારવટિયાનો ભય રહેતો હતો. આવા ભેંકાર રસ્તા ઉપર એક રાત્રે એક મુસાફર કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી સરસવણી ગામે જઈ રહ્યો હતો. રાતના અંધકારનો ઘેરો પડદો પડી ગયો હતો. જો કે મુસાફર જે વિશ્વાસથી જતો હતો તેના પરથી લાગતું... Continue Reading →

માણસાઈના દિવા-ક્ષણના ચણીબોર

:માણસાઈના દિવા: જીવન પાથેય પૂરું પાડતી અનુભવ કથા:              મહીસાગરની ભેખડોમાં દિવસે પણ પસાર થવું ભયાવહ હતું. ઉપરાંત બહારવટિયાનો ભય રહેતો હતો. આવા ભેંકાર રસ્તા ઉપર એક રાત્રે એક મુસાફર કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી સરસવણી ગામે જઈ રહ્યો હતો. રાતના અંધકારનો ઘેરો પડદો પડી ગયો હતો. જો કે મુસાફર જે વિશ્વાસથી જતો હતો તેના પરથી લાગતું... Continue Reading →

બોરસદ સત્યાગ્રહ-સંસ્કૃતિ

:બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના:                  "બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા" મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના કરીને આ સંઘર્ષની સ્મૃતિઓને વાગોળવા જેવી છે. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા... Continue Reading →

બોરસદ સત્યાગ્રહ-વાટે…ઘાટે

:બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના:                  "બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા" મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના કરીને આ સંઘર્ષની સ્મૃતિઓને વાગોળવા જેવી છે. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા... Continue Reading →

બોરસદ સત્યાગ્રહ-ક્ષણના ચણીબોર

:બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના:                  "બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા" મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના કરીને આ સંઘર્ષની સ્મૃતિઓને વાગોળવા જેવી છે. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા... Continue Reading →

ગાંધીજી અને હરિલાલ ગાંધી-સંસ્કૃતિ

"મહામાનવની મહાવ્યથા: ગાંધીજી અને હરિલાલ ગાંધી"                જબલપુર મેલ કટની(મધ્ય પ્રદેશ) સ્ટેશન પહોંચવાની તૈયારીમા હતો. આ ટ્રેનમાં આજે દેશના સર્વોચ્ચ લોકપ્રિય નેતા મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા પ્રવાસ કરતા હતા. દરેક સ્ટેશને મહાત્મા ગાંધીની જય એવા જયઘોષ સંભળાતા હતા. જબલપુર મેલ જયારે કટની સ્ટેશન પહોંચ્યો ત્યારે જુદી ઘટના બની. અલબત્ત ત્યાં પણ ઘણા લોકો... Continue Reading →

ગાંધીજી અને હરિલાલ ગાંધી-વાટે…ઘાટે

"મહામાનવની મહાવ્યથા: ગાંધીજી અને હરિલાલ ગાંધી"                જબલપુર મેલ કટની(મધ્ય પ્રદેશ) સ્ટેશન પહોંચવાની તૈયારીમા હતો. આ ટ્રેનમાં આજે દેશના સર્વોચ્ચ લોકપ્રિય નેતા મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા પ્રવાસ કરતા હતા. દરેક સ્ટેશને મહાત્મા ગાંધીની જય એવા જયઘોષ સંભળાતા હતા. જબલપુર મેલ જયારે કટની સ્ટેશન પહોંચ્યો ત્યારે જુદી ઘટના બની. અલબત્ત ત્યાં પણ ઘણા લોકો... Continue Reading →

ગાંધીજી અને હરિલાલ ગાંધી-ક્ષણના ચણીબોર

"મહામાનવની મહાવ્યથા: ગાંધીજી અને હરિલાલ ગાંધી"                જબલપુર મેલ કટની(મધ્ય પ્રદેશ) સ્ટેશન પહોંચવાની તૈયારીમા હતો. આ ટ્રેનમાં આજે દેશના સર્વોચ્ચ લોકપ્રિય નેતા મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા પ્રવાસ કરતા હતા. દરેક સ્ટેશને મહાત્મા ગાંધીની જય એવા જયઘોષ સંભળાતા હતા. જબલપુર મેલ જયારે કટની સ્ટેશન પહોંચ્યો ત્યારે જુદી ઘટના બની. અલબત્ત ત્યાં પણ ઘણા લોકો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑