ભજન સમ્રાટની ભાવપૂર્ણ વંદના-સંસ્કૃતિ

  ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના પોતાના ગામમાં થઇ. તેનું નિમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય નારાયણ સ્વામીની ફરી પાવન સ્મૃતિ થઇ(એપ્રિલ ૨૦૨૫). સંત વાણીના ગુરુ શિખર સમાન નારાયણ સ્વામી અનેક લોકોના હૃદયમાં વસેલા છે. કચ્છ અને નારાયણ સ્વામીને એક વિશેષ સંબંધ રહ્યો છે. પોતાનો આશ્રમ પણ તેમણે કચ્છમાં જ કર્યો હતો. તેથી પણ વિશેષ... Continue Reading →

ભજન સમ્રાટની ભાવપૂર્ણ વંદના-વાટે…ઘાટે

  ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના પોતાના ગામમાં થઇ. તેનું નિમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય નારાયણ સ્વામીની ફરી પાવન સ્મૃતિ થઇ(એપ્રિલ ૨૦૨૫). સંત વાણીના ગુરુ શિખર સમાન નારાયણ સ્વામી અનેક લોકોના હૃદયમાં વસેલા છે. કચ્છ અને નારાયણ સ્વામીને એક વિશેષ સંબંધ રહ્યો છે. પોતાનો આશ્રમ પણ તેમણે કચ્છમાં જ કર્યો હતો. તેથી પણ વિશેષ... Continue Reading →

ભજન સમ્રાટની ભાવપૂર્ણ વંદના-ક્ષણના ચણીબોર

  ભજન સમ્રાટ નારાયણ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમના પોતાના ગામમાં થઇ. તેનું નિમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય નારાયણ સ્વામીની ફરી પાવન સ્મૃતિ થઇ(એપ્રિલ ૨૦૨૫). સંત વાણીના ગુરુ શિખર સમાન નારાયણ સ્વામી અનેક લોકોના હૃદયમાં વસેલા છે. કચ્છ અને નારાયણ સ્વામીને એક વિશેષ સંબંધ રહ્યો છે. પોતાનો આશ્રમ પણ તેમણે કચ્છમાં જ કર્યો હતો. તેથી પણ વિશેષ... Continue Reading →

પ્રવિણભાઇ લહેરી: અનુકરણીય વ્યક્તિત્વ

  ગુજરાતના સર્વાંગી વિકાસમાં અનેક ધન્યનામ વ્યક્તિઓ કે સંસ્થાઓનો ફાળો છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સમર્થ રાજકીય પુરુષોમાં ડોક્ટર જીવરાજ મહેતાથી શરુ કરીને સનત મહેતા સુધીની એક સમર્પિત રાજકીય અગ્રણીઓની પેઢી ગુજરાતને મળી છે. તેમણે અનેક રીતે ગુજરાતના લોકોને નેતૃત્વ પૂરું પાડયું છે. ગુજરાતને સાંસ્કૃતિક તેમ જ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે શ્રીમદ રાજચંદ્રથી ભિક્ષુ અખંડાનંદ સુધીના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑