કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-સંસ્કૃતિ

:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ: પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો... Continue Reading →

કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-વાટે…ઘાટે

:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ: પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો... Continue Reading →

કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-ક્ષણના ચણીબોર

:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ: પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો... Continue Reading →

પી.પી. પંડ્યા-સંસ્કૃતિ

:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક:                       કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની... Continue Reading →

પી.પી. પંડ્યા-વાટે…ઘાટે

:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક:                       કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની... Continue Reading →

પી.પી. પંડ્યા-ક્ષણના ચણીબોર

:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક:                       કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની... Continue Reading →

ભારતની લોકસભામાં વગડાના ફૂલની સૌરભ-સંસ્કૃતિ

ભારતની લોકસભામાં વગડાના ફૂલની સૌરભ: ખડ પાણીને ખાખરા ધરતી લાંપડિયાળ વગર દીવે વાળુ કરે પડ જુઓ પાંચાળ        ઉપરના પ્રસિદ્ધ દુહામાં જે પ્રદેશનું વર્ણન છે તેવા પાંચાળ(ચોટીલા-સાયલા-જી. સુરેન્દ્રનગર) પ્રદેશના ધજાળા નામના ગામમાં સવશીભાઈ ધૂણી ધખાવીને બેઠા છે. ગામડાને બેઠા કરવા હોય તો ગામડામાં બેસીને જ રચનાત્મક કામો કરવા જોઈએ તેવી નાનાભાઈ ભટ્ટની શિખામણ સવશીભાઈના હૈયામાં... Continue Reading →

ભારતની લોકસભામાં વગડાના ફૂલની સૌરભ-વાટે…ઘાટે

ભારતની લોકસભામાં વગડાના ફૂલની સૌરભ: ખડ પાણીને ખાખરા ધરતી લાંપડિયાળ વગર દીવે વાળુ કરે પડ જુઓ પાંચાળ        ઉપરના પ્રસિદ્ધ દુહામાં જે પ્રદેશનું વર્ણન છે તેવા પાંચાળ(ચોટીલા-સાયલા-જી. સુરેન્દ્રનગર) પ્રદેશના ધજાળા નામના ગામમાં સવશીભાઈ ધૂણી ધખાવીને બેઠા છે. ગામડાને બેઠા કરવા હોય તો ગામડામાં બેસીને જ રચનાત્મક કામો કરવા જોઈએ તેવી નાનાભાઈ ભટ્ટની શિખામણ સવશીભાઈના હૈયામાં... Continue Reading →

ભારતની લોકસભામાં વગડાના ફૂલની સૌરભ-ક્ષણના ચણીબોર

ભારતની લોકસભામાં વગડાના ફૂલની સૌરભ: ખડ પાણીને ખાખરા ધરતી લાંપડિયાળ વગર દીવે વાળુ કરે પડ જુઓ પાંચાળ        ઉપરના પ્રસિદ્ધ દુહામાં જે પ્રદેશનું વર્ણન છે તેવા પાંચાળ(ચોટીલા-સાયલા-જી. સુરેન્દ્રનગર) પ્રદેશના ધજાળા નામના ગામમાં સવશીભાઈ ધૂણી ધખાવીને બેઠા છે. ગામડાને બેઠા કરવા હોય તો ગામડામાં બેસીને જ રચનાત્મક કામો કરવા જોઈએ તેવી નાનાભાઈ ભટ્ટની શિખામણ સવશીભાઈના હૈયામાં... Continue Reading →

આચમનનો આનંદ

:આચમનનો આનંદ:                          ભારતની સાંસ્કૃતિક-લોકસાંસ્કૃતિક અસ્મિતાનું આચમન કરાવવાનો પ્રશસ્ય પુરુષાર્થ છેલ્લા દોઢ દાયકાથી 'કચ્છમિત્ર', 'ફૂલછાબ', 'નવગુજરાત સમય' અને 'ગાંધીનગર સમાચાર' જેવા જાણીતા અખબારોના માધ્યમથી વી.એસ.ગઢવીએ આરંભ્યો છે. હવે તેમાંથી ચયન કરેલા લેખોનું પ્રકાશન માંડવીની વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI ) દ્વારા 'આચમન' ગ્રંથ રૂપે થઇ રહ્યું છે, એ સમાચાર આનંદદાયી અને આવકાર્ય છે. પૂજ્ય મોરારીબાપુના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑