ભીમ સાહેબનું જીવન-વાટે…ઘાટે

:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ:             સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →

ભીમ સાહેબનું જીવન-ક્ષણના ચણીબોર

:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ:             સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →

રામપ્રસાદ બિસ્મિલ-સંસ્કૃતિ

:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ:                    ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન,... Continue Reading →

રામપ્રસાદ બિસ્મિલ-વાટે…ઘાટે

:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ:                    ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન,... Continue Reading →

રામપ્રસાદ બિસ્મિલ-ક્ષણના ચણીબોર

:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ:                    ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન,... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑