વાર્તા કથનની કળા-સંસ્કૃતિ

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી.... Continue Reading →

વાર્તા કથનની કળા-વાટે…ઘાટે

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી.... Continue Reading →

વાર્તા કથનની કળા-ક્ષણના ચણીબોર

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી.... Continue Reading →

સનત મહેતા-સંસ્કૃતિ

:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ:                      મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →

સનત મહેતા-વાટે…ઘાટે

:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ:                      મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →

સનત મહેતા-ક્ષણના ચણીબોર

:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ:                      મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →

બાળમજૂરોની દયનિય સ્થિતિ-સંસ્કૃતિ

બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા.                               જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →

બાળમજૂરોની દયનિય સ્થિતિ-વાટે…ઘાટે

બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા.                               જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →

બાળમજૂરોની દયનિય સ્થિતિ-ક્ષણના ચણીબોર

બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા.                               જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →

ભીમ સાહેબનું જીવન-સંસ્કૃતિ

:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ:             સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑