વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો નથી.... Continue Reading →
વાર્તા કથનની કળા-વાટે…ઘાટે
વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો નથી.... Continue Reading →
વાર્તા કથનની કળા-ક્ષણના ચણીબોર
વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો નથી.... Continue Reading →
સનત મહેતા-સંસ્કૃતિ
:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ: મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →
સનત મહેતા-વાટે…ઘાટે
:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ: મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →
સનત મહેતા-ક્ષણના ચણીબોર
:સનત મહેતા: કર્મશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ: મોટા ભાગે ભાઈ શ્રી ડંકેશ ઓઝા પાસેથી એક વાત સાંભળી હતી. યાદ રહી જાય તથા વિચારતા પણ કરી મૂકે એવી આ વાત હતી. તેમણે કહ્યું કે સનત મહેતાને મળવા માટે ડાંગથી બે ત્રણ સામાન્ય લોકો વડોદરા આવ્યા હતા. સનત મહેતાને તેમણે પોતાના નાના-મોટા પ્રશ્નો કહ્યાં. સનતભાઈએ શાંતિથી સાંભળીને... Continue Reading →
બાળમજૂરોની દયનિય સ્થિતિ-સંસ્કૃતિ
બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા. જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →
બાળમજૂરોની દયનિય સ્થિતિ-વાટે…ઘાટે
બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા. જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →
બાળમજૂરોની દયનિય સ્થિતિ-ક્ષણના ચણીબોર
બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી: વહ આતા- દો ટૂક કલેજે કે કરતા પછતાતા પથ પર આતા. પેટ-પીઠ દોનો મિલકર હૈ એક ચલરહા લકુટીયા ટેક, મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા- વહ આતા...દો ટૂક કલેજે કે કરતા. જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ... Continue Reading →
ભીમ સાહેબનું જીવન-સંસ્કૃતિ
:ભીમ સાહેબનું જીવન તથા સતલોકનો ઉજળો સંદેશ: સંસ્કૃતિનું ઘડતર એ લાંબા સમયની પ્રક્રિયા છે. એમાં કોઈ Fly by Night કે Quick Fixની ફોર્મ્યુલા નથી. આવી સંસ્કૃતિ ઘડાયા પછી મજબૂત ગઢની જેમ એ સદીઓ સુધી કાળની થપાટો ઝીલવા છતાં અણનમ ઉભી રહે છે. સંસ્કૃતિનું દર્શન પ્રજાના આચાર, વિચાર તથા સંસ્કારોના માધ્યમથી થાય છે. તેમનો જીવન... Continue Reading →