જી રે લાખા, દુધે ભરી છે તલાવડીને, મોતીડે બાંધી છે પાળ, સુગરા હશે તે ભરી ભરી પીશે ને નુગરા થાશે નિરાશ. સૌરાષ્ટ્રના નારીસંતોમાં એક અગ્રણી નામ તે સતી લોયણનું છે. ઉપરની પંક્તિઓ સતી લોયણે લખી છે. થોડા શબ્દોમાં જીવનનું વ્યવહારુ જ્ઞાન સતીએ આપી દીધું છે. જગતમાં અનેક કિંમતી પદાર્થો રહેલા છે. જેઓ સમજુ, વિવેકી... Continue Reading →
નારીસંતોનું ભાતીગળ આભ-ક્ષણના ચણીબોર
જી રે લાખા, દુધે ભરી છે તલાવડીને, મોતીડે બાંધી છે પાળ, સુગરા હશે તે ભરી ભરી પીશે ને નુગરા થાશે નિરાશ. સૌરાષ્ટ્રના નારીસંતોમાં એક અગ્રણી નામ તે સતી લોયણનું છે. ઉપરની પંક્તિઓ સતી લોયણે લખી છે. થોડા શબ્દોમાં જીવનનું વ્યવહારુ જ્ઞાન સતીએ આપી દીધું છે. જગતમાં અનેક કિંમતી પદાર્થો રહેલા છે. જેઓ સમજુ, વિવેકી... Continue Reading →
નારીસંતોનું ભાતીગળ આભ-સંસ્કૃતિ
જી રે લાખા, દુધે ભરી છે તલાવડીને, મોતીડે બાંધી છે પાળ, સુગરા હશે તે ભરી ભરી પીશે ને નુગરા થાશે નિરાશ. સૌરાષ્ટ્રના નારીસંતોમાં એક અગ્રણી નામ તે સતી લોયણનું છે. ઉપરની પંક્તિઓ સતી લોયણે લખી છે. થોડા શબ્દોમાં જીવનનું વ્યવહારુ જ્ઞાન સતીએ આપી દીધું છે. જગતમાં અનેક કિંમતી પદાર્થો રહેલા છે. જેઓ સમજુ, વિવેકી... Continue Reading →
કમલા નહેરુ-સંસ્કૃતિ
"વિશાળ વટવૃક્ષની છાયામાં પાંગરેલો ગુલાબનો નાનો છોડ: કમલા નહેરુ” નવેમ્બર, ૧૯૫૭માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક લેખ લખ્યો હતો તે લેખમાં તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઘટના એવી છે કે પંડિત જવાહરલાલ નહેરુના અલ્હાબાદના ઘેર કોઈ મહેમાન આવ્યા હતા. પંડિતજી સામાન્ય રીતે આઝાદીના સંગ્રામની ગતિવિધિઓ સાથે જોડાયેલા રહેતા હતા. આથી તેમની પોતાના ઘેર હાજરી... Continue Reading →
કમલા નહેરુ-વાટે…ઘાટે
"વિશાળ વટવૃક્ષની છાયામાં પાંગરેલો ગુલાબનો નાનો છોડ: કમલા નહેરુ” નવેમ્બર, ૧૯૫૭માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક લેખ લખ્યો હતો તે લેખમાં તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઘટના એવી છે કે પંડિત જવાહરલાલ નહેરુના અલ્હાબાદના ઘેર કોઈ મહેમાન આવ્યા હતા. પંડિતજી સામાન્ય રીતે આઝાદીના સંગ્રામની ગતિવિધિઓ સાથે જોડાયેલા રહેતા હતા. આથી તેમની પોતાના ઘેર હાજરી... Continue Reading →
કમલા નહેરુ-ક્ષણના ચણીબોર
"વિશાળ વટવૃક્ષની છાયામાં પાંગરેલો ગુલાબનો નાનો છોડ: કમલા નહેરુ” નવેમ્બર, ૧૯૫૭માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક લેખ લખ્યો હતો તે લેખમાં તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઘટના એવી છે કે પંડિત જવાહરલાલ નહેરુના અલ્હાબાદના ઘેર કોઈ મહેમાન આવ્યા હતા. પંડિતજી સામાન્ય રીતે આઝાદીના સંગ્રામની ગતિવિધિઓ સાથે જોડાયેલા રહેતા હતા. આથી તેમની પોતાના ઘેર હાજરી... Continue Reading →
:કાગધામમાંમધુરાંમાનસગાનનીપાવનસ્મૃતિ:
કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને સમગ્ર મજાદર તથા આસપાસના... Continue Reading →
કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ-સંસ્કૃતિ
:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ: કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને... Continue Reading →
કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ-ક્ષણના ચણીબોર
:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ: કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને... Continue Reading →
કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ-વાટે…ઘાટે
:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ: કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને... Continue Reading →