અધ્યાત્મ માર્ગના યાત્રિકો: ભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈ: સમઢીયાળા ગામના ભક્ત કહળસંગ નિત્ય ક્રમ પ્રમાણે મંદિરમાં પૂજા-અર્ચના કરીને ગામમાં પાછા આવે છે. ઘર તરફ પગલાં ભરે છે. વચ્ચે ગામનો ચોરો આવે છે. થોડા લોકો પણ તેમના નિત્ય ક્રમ પ્રમાણે ચોરામાં બેઠા છે. ભક્તરાજ તરીકે કહળસંગની ખ્યાતિ વધતી જાય છે. આપણે ત્યાં એક સામાન્ય લોક... Continue Reading →
ભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈ-ક્ષણના ચણીબોર
અધ્યાત્મ માર્ગના યાત્રિકો: ભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈ: સમઢીયાળા ગામના ભક્ત કહળસંગ નિત્ય ક્રમ પ્રમાણે મંદિરમાં પૂજા-અર્ચના કરીને ગામમાં પાછા આવે છે. ઘર તરફ પગલાં ભરે છે. વચ્ચે ગામનો ચોરો આવે છે. થોડા લોકો પણ તેમના નિત્ય ક્રમ પ્રમાણે ચોરામાં બેઠા છે. ભક્તરાજ તરીકે કહળસંગની ખ્યાતિ વધતી જાય છે. આપણે ત્યાં એક સામાન્ય લોક... Continue Reading →
નાનાભાઈ ભટ્ટ-સંસ્કૃતિ
:વ્યાસ વાલ્મિકીના વારસ: નાનાભાઈ ભટ્ટ: ત્રિકમબાપા એ પોતાના કાળના એક સુપ્રસિદ્ધ વૈદ્ય હતા. વૈદપણું તેમ જ કથા કિર્તન કરવાની કળા તેમને વારસામાં મળી હતી. તેઓની શક્તિ પારખીને ભાવનગર મહારાજાએ તેમને રાજવૈદ્ય જાહેર કર્યા હતા. જો કે આ અકિંચન ભૂદેવને કોઈ લટકણિયાની પરવા ન હતી. દર્દી પાસે આજના જમાનામાં ફી કહીએ છીએ તેવી રકમની તેઓ... Continue Reading →
નાનાભાઈ ભટ્ટ-વાટે…ઘાટે
:વ્યાસ વાલ્મિકીના વારસ: નાનાભાઈ ભટ્ટ: ત્રિકમબાપા એ પોતાના કાળના એક સુપ્રસિદ્ધ વૈદ્ય હતા. વૈદપણું તેમ જ કથા કિર્તન કરવાની કળા તેમને વારસામાં મળી હતી. તેઓની શક્તિ પારખીને ભાવનગર મહારાજાએ તેમને રાજવૈદ્ય જાહેર કર્યા હતા. જો કે આ અકિંચન ભૂદેવને કોઈ લટકણિયાની પરવા ન હતી. દર્દી પાસે આજના જમાનામાં ફી કહીએ છીએ તેવી રકમની તેઓ... Continue Reading →
નાનાભાઈ ભટ્ટ-ક્ષણના ચણીબોર
:વ્યાસ વાલ્મિકીના વારસ: નાનાભાઈ ભટ્ટ: ત્રિકમબાપા એ પોતાના કાળના એક સુપ્રસિદ્ધ વૈદ્ય હતા. વૈદપણું તેમ જ કથા કિર્તન કરવાની કળા તેમને વારસામાં મળી હતી. તેઓની શક્તિ પારખીને ભાવનગર મહારાજાએ તેમને રાજવૈદ્ય જાહેર કર્યા હતા. જો કે આ અકિંચન ભૂદેવને કોઈ લટકણિયાની પરવા ન હતી. દર્દી પાસે આજના જમાનામાં ફી કહીએ છીએ તેવી રકમની તેઓ... Continue Reading →
મહાકવિ બ્રહ્માનંદ સ્વામી-સંસ્કૃતિ
સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન: એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા... Continue Reading →
મહાકવિ બ્રહ્માનંદ સ્વામી-વાટે…ઘાટે
સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન: એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા... Continue Reading →
મહાકવિ બ્રહ્માનંદ સ્વામી-ક્ષણના ચણીબોર
સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન: એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા... Continue Reading →