સાહિત્યમાં અધ્યાત્મ-સંસ્કૃતિ

:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ"                          'સાહિત્યમાં અધ્યાત્મ' એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને 'સાહિત્યમાં અધ્યાત્મ' પર બે દિવસનો સેમિનાર કરે છે અને... Continue Reading →

સાહિત્યમાં અધ્યાત્મ-વાટે…ઘાટે

:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ"                          'સાહિત્યમાં અધ્યાત્મ' એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને 'સાહિત્યમાં અધ્યાત્મ' પર બે દિવસનો સેમિનાર કરે છે અને... Continue Reading →

સાહિત્યમાં અધ્યાત્મ-ક્ષણના ચણીબોર

:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ"                          'સાહિત્યમાં અધ્યાત્મ' એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને 'સાહિત્યમાં અધ્યાત્મ' પર બે દિવસનો સેમિનાર કરે છે અને... Continue Reading →

લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો-સંસ્કૃતિ

:લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો:                      જગતમાં સેવાના કાર્યો કરવા માટે સંસાર છોડવાની જરૂર નથી. ભગવા પહેરવાની પણ જરૂર નથી. આ વાત સર્વસ્વીકૃત છે. એવા અનેક દાખલાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. જુગતરામ દવેને આદિવાસી ભાઈ-બહેનોની વચ્ચે જ રહીને તેમની સેવા કરતા જોયા છે. બબલભાઈ મહેતાએ ગામડામાં થાણું નાખીને ગ્રામવિકાસની કેડી... Continue Reading →

લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો-વાટે…ઘાટે

:લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો:                      જગતમાં સેવાના કાર્યો કરવા માટે સંસાર છોડવાની જરૂર નથી. ભગવા પહેરવાની પણ જરૂર નથી. આ વાત સર્વસ્વીકૃત છે. એવા અનેક દાખલાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. જુગતરામ દવેને આદિવાસી ભાઈ-બહેનોની વચ્ચે જ રહીને તેમની સેવા કરતા જોયા છે. બબલભાઈ મહેતાએ ગામડામાં થાણું નાખીને ગ્રામવિકાસની કેડી... Continue Reading →

લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો-ક્ષણના ચણીબોર

:લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો:                      જગતમાં સેવાના કાર્યો કરવા માટે સંસાર છોડવાની જરૂર નથી. ભગવા પહેરવાની પણ જરૂર નથી. આ વાત સર્વસ્વીકૃત છે. એવા અનેક દાખલાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. જુગતરામ દવેને આદિવાસી ભાઈ-બહેનોની વચ્ચે જ રહીને તેમની સેવા કરતા જોયા છે. બબલભાઈ મહેતાએ ગામડામાં થાણું નાખીને ગ્રામવિકાસની કેડી... Continue Reading →

જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા-સંસ્કૃતિ

"જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા"                                          દેશની શોષિતો તથા પીડિતોની વેદનાને કદાચ મહાત્મા ગાંધી જેટલી આરપાર દ્રષ્ટિથી કોઈ જોઈ શક્યું નથી. કઈ બાબત લોકને સૌથી વધારે ખુંચે છે કે પજવે છે તે વાત આ મહાત્મા બરાબર સમજી શકતા હતા. પ્રત્યક્ષ દર્શનથી થયેલી આ પ્રતીતિ હતી. આથી ગાંધીનું દ્રષ્ટિબિંદુ તથા તેમનો તર્ક અકાટ્ય હતો. મરીઝે... Continue Reading →

જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા-વાટે…ઘાટે

"જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા"                                          દેશની શોષિતો તથા પીડિતોની વેદનાને કદાચ મહાત્મા ગાંધી જેટલી આરપાર દ્રષ્ટિથી કોઈ જોઈ શક્યું નથી. કઈ બાબત લોકને સૌથી વધારે ખુંચે છે કે પજવે છે તે વાત આ મહાત્મા બરાબર સમજી શકતા હતા. પ્રત્યક્ષ દર્શનથી થયેલી આ પ્રતીતિ હતી. આથી ગાંધીનું દ્રષ્ટિબિંદુ તથા તેમનો તર્ક અકાટ્ય હતો. મરીઝે... Continue Reading →

જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા-ક્ષણના ચણીબોર

"જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા"                                          દેશની શોષિતો તથા પીડિતોની વેદનાને કદાચ મહાત્મા ગાંધી જેટલી આરપાર દ્રષ્ટિથી કોઈ જોઈ શક્યું નથી. કઈ બાબત લોકને સૌથી વધારે ખુંચે છે કે પજવે છે તે વાત આ મહાત્મા બરાબર સમજી શકતા હતા. પ્રત્યક્ષ દર્શનથી થયેલી આ પ્રતીતિ હતી. આથી ગાંધીનું દ્રષ્ટિબિંદુ તથા તેમનો તર્ક અકાટ્ય હતો. મરીઝે... Continue Reading →

ભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈ-સંસ્કૃતિ

અધ્યાત્મ માર્ગના યાત્રિકો: ભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈ:               સમઢીયાળા ગામના ભક્ત કહળસંગ નિત્ય ક્રમ પ્રમાણે મંદિરમાં પૂજા-અર્ચના કરીને ગામમાં પાછા આવે છે. ઘર તરફ પગલાં ભરે છે. વચ્ચે ગામનો ચોરો આવે છે. થોડા લોકો પણ તેમના નિત્ય ક્રમ પ્રમાણે ચોરામાં બેઠા છે. ભક્તરાજ તરીકે કહળસંગની ખ્યાતિ વધતી જાય છે. આપણે ત્યાં એક સામાન્ય લોક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑