:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ: પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના 'ભારત છોડો' મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ... Continue Reading →
વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ-વાટે…ઘાટે
:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ: પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના 'ભારત છોડો' મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ... Continue Reading →
વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ-ક્ષણના ચણીબોર
:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ: પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના 'ભારત છોડો' મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ... Continue Reading →
આપણા ઘર દીવડાંઓને પણ ઓળખીએ અને વધાવીએ-સંસ્કૃતિ
રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી - ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક... Continue Reading →
આપણા ઘર દીવડાંઓને પણ ઓળખીએ અને વધાવીએ-વાટે…ઘાટે
રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી - ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક... Continue Reading →
આપણા ઘર દીવડાંઓને પણ ઓળખીએ અને વધાવીએ-ક્ષણના ચણીબોર
રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી - ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક... Continue Reading →
લોકસંસ્કૃતિના કબીરવડ : અરવિંદભાઈ આચાર્ય-સંસ્કૃતિ
અરવિંદભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. (૧૯૭૫-૧૯૮૦) જિલ્લા પંચાયતનો વહીવટ મોટો. મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના પ્રભુત્વવાળા આ જિલ્લામાં ખેડૂતોના પણ અનેક પ્રશ્નો રહ્યા કરે. અરવિંદભાઈ પૂરો સમય કામકાજ માટે આપે. એક એક પત્ર જે જિલ્લા પંચાયતના પ્રમુખને સંબોધીને આવે તે ધ્યાનથી વાંચે. પત્ર પાછળ રહેલી વ્યથા કે ક્યારેક ગુસ્સો પણ ધીરજથી સમજવા પ્રયાસ કરે. આ બધામાં... Continue Reading →
લોકસંસ્કૃતિના કબીરવડ : અરવિંદભાઈ આચાર્ય-વાટે…ઘાટે
અરવિંદભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. (૧૯૭૫-૧૯૮૦) જિલ્લા પંચાયતનો વહીવટ મોટો. મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના પ્રભુત્વવાળા આ જિલ્લામાં ખેડૂતોના પણ અનેક પ્રશ્નો રહ્યા કરે. અરવિંદભાઈ પૂરો સમય કામકાજ માટે આપે. એક એક પત્ર જે જિલ્લા પંચાયતના પ્રમુખને સંબોધીને આવે તે ધ્યાનથી વાંચે. પત્ર પાછળ રહેલી વ્યથા કે ક્યારેક ગુસ્સો પણ ધીરજથી સમજવા પ્રયાસ કરે. આ બધામાં... Continue Reading →
લોકસંસ્કૃતિના કબીરવડ : અરવિંદભાઈ આચાર્ય-ક્ષણના ચણીબોર
અરવિંદભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. (૧૯૭૫-૧૯૮૦) જિલ્લા પંચાયતનો વહીવટ મોટો. મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના પ્રભુત્વવાળા આ જિલ્લામાં ખેડૂતોના પણ અનેક પ્રશ્નો રહ્યા કરે. અરવિંદભાઈ પૂરો સમય કામકાજ માટે આપે. એક એક પત્ર જે જિલ્લા પંચાયતના પ્રમુખને સંબોધીને આવે તે ધ્યાનથી વાંચે. પત્ર પાછળ રહેલી વ્યથા કે ક્યારેક ગુસ્સો પણ ધીરજથી સમજવા પ્રયાસ કરે. આ બધામાં... Continue Reading →