ચરોતરના એક નાના ગામમાં દેશના પ્રધાનમંત્રી આવે તે ઘટના અસાધારણ ગણાય. આ ઉપરાંત જયારે પ્રધાનમંત્રી ત્યાં રાત્રિ રોકાણ પણ કરે તે તો લગભગ આજના સંદર્ભમાં માન્યામાં ન આવે તેવી હકીકત છે. આમ છતાં ચરોતર(ખેડા તથા આણંદ જિલ્લાનો ભાગ)માં એક ખેડૂતને ત્યાં પ્રધાનમંત્રીએ રાત્રિ રોકાણ કર્યું તે હકીકત છે. અમૂલની સફળતાની ગાથાનું તે એક જીવંત ઉદાહરણ... Continue Reading →
પશુ પાલકોને ત્યાં પ્રધાનમંત્રી પરોણાં-વાટે…ઘાટે
ચરોતરના એક નાના ગામમાં દેશના પ્રધાનમંત્રી આવે તે ઘટના અસાધારણ ગણાય. આ ઉપરાંત જયારે પ્રધાનમંત્રી ત્યાં રાત્રિ રોકાણ પણ કરે તે તો લગભગ આજના સંદર્ભમાં માન્યામાં ન આવે તેવી હકીકત છે. આમ છતાં ચરોતર(ખેડા તથા આણંદ જિલ્લાનો ભાગ)માં એક ખેડૂતને ત્યાં પ્રધાનમંત્રીએ રાત્રિ રોકાણ કર્યું તે હકીકત છે. અમૂલની સફળતાની ગાથાનું તે એક જીવંત ઉદાહરણ... Continue Reading →
પશુ પાલકોને ત્યાં પ્રધાનમંત્રી પરોણાં-સંસ્કૃતિ
ચરોતરના એક નાના ગામમાં દેશના પ્રધાનમંત્રી આવે તે ઘટના અસાધારણ ગણાય. આ ઉપરાંત જયારે પ્રધાનમંત્રી ત્યાં રાત્રિ રોકાણ પણ કરે તે તો લગભગ આજના સંદર્ભમાં માન્યામાં ન આવે તેવી હકીકત છે. આમ છતાં ચરોતર(ખેડા તથા આણંદ જિલ્લાનો ભાગ)માં એક ખેડૂતને ત્યાં પ્રધાનમંત્રીએ રાત્રિ રોકાણ કર્યું તે હકીકત છે. અમૂલની સફળતાની ગાથાનું તે એક જીવંત ઉદાહરણ... Continue Reading →
: વીરવદરકાની મોંઘેરી સોગાત: કવિ બાપુભાઈ ગઢવી : : સંસ્કૃતિ :
પ્રિય બાપુભાઈ હવે આ દુનિયા માં રહ્યા નથી તેવા સમાચાર જાણવા મળ્યા ત્યારે ઊંડો અફસોસ થયો. તેઓ રહ્યા હોત તો આપણી ભાષાના ઉત્તમ કવિઓમાં તેમની ગણના થઇ હોત તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેઓનો માત્ર એક જ કાવ્યસંગ્રહ થઇ શક્યો. પરંતુ તે કાવ્યસંગ્રહની રચનાઓનું સાહિત્યીક મૂલ્ય જોતાં આ કવિ જનમાનસની લાગણીઓને ઓળખનારા જણાયા. તેઓ અકાળે... Continue Reading →
: વીરવદરકાની મોંઘેરી સોગાત: કવિ બાપુભાઈ ગઢવી : ક્ષણના ચણીબોર :
પ્રિય બાપુભાઈ હવે આ દુનિયા માં રહ્યા નથી તેવા સમાચાર જાણવા મળ્યા ત્યારે ઊંડો અફસોસ થયો. તેઓ રહ્યા હોત તો આપણી ભાષાના ઉત્તમ કવિઓમાં તેમની ગણના થઇ હોત તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેઓનો માત્ર એક જ કાવ્યસંગ્રહ થઇ શક્યો. પરંતુ તે કાવ્યસંગ્રહની રચનાઓનું સાહિત્યીક મૂલ્ય જોતાં આ કવિ જનમાનસની લાગણીઓને ઓળખનારા જણાયા. તેઓ અકાળે... Continue Reading →
: વીરવદરકાની મોંઘેરી સોગાત: કવિ બાપુભાઈ ગઢવી : વાટે…ઘાટે :
પ્રિય બાપુભાઈ હવે આ દુનિયા માં રહ્યા નથી તેવા સમાચાર જાણવા મળ્યા ત્યારે ઊંડો અફસોસ થયો. તેઓ રહ્યા હોત તો આપણી ભાષાના ઉત્તમ કવિઓમાં તેમની ગણના થઇ હોત તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેઓનો માત્ર એક જ કાવ્યસંગ્રહ થઇ શક્યો. પરંતુ તે કાવ્યસંગ્રહની રચનાઓનું સાહિત્યીક મૂલ્ય જોતાં આ કવિ જનમાનસની લાગણીઓને ઓળખનારા જણાયા. તેઓ અકાળે... Continue Reading →