વાટે…ઘાટે:શિવાજી: અનોખારાજવીનીપાવનસ્મૃતિ:

  શિવાજી મહારાજના રાજ્યમાં રાંઝ નામના નાના કસ્બાને સંબંધિત આ ઘટના છે. ગામમાં મુખીની સ્થિતિ ભોગવતા એક વગદાર વ્યક્તિએ ગરીબ ખેડૂતની યુવાન કન્યા સાથે અયોગ્ય તેમજ અઘટિત વર્તન કર્યું. માસુમ યુવતીએ સામાજિક શરમના કારણે આવી અન્યાયી ઘટનાના પગલે જીવતરનો અંત આણ્યો. અત્યાચારનો ભોગ બનનાર કુટુંબ પર અસાધારણ દુઃખ આવી પડયું. નાનું ગામ હોવાથી સૌને આ વાતનો... Continue Reading →

સંસ્કૃતિ:શિવાજી: અનોખારાજવીનીપાવનસ્મૃતિ:

  શિવાજી મહારાજના રાજ્યમાં રાંઝ નામના નાના કસ્બાને સંબંધિત આ ઘટના છે. ગામમાં મુખીની સ્થિતિ ભોગવતા એક વગદાર વ્યક્તિએ ગરીબ ખેડૂતની યુવાન કન્યા સાથે અયોગ્ય તેમજ અઘટિત વર્તન કર્યું. માસુમ યુવતીએ સામાજિક શરમના કારણે આવી અન્યાયી ઘટનાના પગલે જીવતરનો અંત આણ્યો. અત્યાચારનો ભોગ બનનાર કુટુંબ પર અસાધારણ દુઃખ આવી પડયું. નાનું ગામ હોવાથી સૌને આ વાતનો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑