ઇડર કહાં...મરધર કહાં, ઝૂલા બારઠ ફેર, ઇસર ઈક સાંયો દુજો પથ ઈક ચલે સુપેર. આજના શુભ દિવસે કુવાવામાં હોવું તે એક લ્હાવો છે. ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પાવન સ્મૃતિ તો છે જ. સાથે સાથે 'અંગદ-વિષ્ટિ' પુસ્તકનું વિમોચન પણ છે. તેથી તે ઇસરદાસજી કહે છે તેમ 'સોનો ઓર સુગંધ' જેવો રૂડો યોગ થયો છે. સંત કવિ... Continue Reading →