વાટે…ઘાટે:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:

લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે.  દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →

સંસ્કૃતિ:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:

લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે.  દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →

ક્ષણના ચણીબોર:દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →

વાટે…ઘાટે:દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →

સંસ્કૃતિ:દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →

નદીના નીર-સંસ્કૃતિ

નદીના નીર: લીધાથી દીધાં તણો આનંદ એને અપાર: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

ક્ષણના ચણીબોર:નદીનાનીર: લીધાથીદીધાંતણોઆનંદએનેઅપાર:

સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ... Continue Reading →

વાટે…ઘાટે:નદીનાનીર: લીધાથીદીધાંતણોઆનંદએનેઅપાર:

સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ છે.... Continue Reading →

સંસ્કૃતિ:નદીનાનીર: લીધાથીદીધાંતણોઆનંદએનેઅપાર:

સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ... Continue Reading →

સાંયાજીનો શબદ: લખ્ખ કોટિનો લાભ

ઇડર કહાં...મરધર કહાં, ઝૂલા બારઠ ફેર, ઇસર ઈક સાંયો દુજો પથ ઈક ચલે સુપેર.                          આજના શુભ દિવસે કુવાવામાં હોવું તે એક લ્હાવો છે. ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પાવન સ્મૃતિ તો છે જ. સાથે સાથે 'અંગદ-વિષ્ટિ' પુસ્તકનું વિમોચન પણ છે. તેથી તે ઇસરદાસજી કહે છે તેમ 'સોનો ઓર સુગંધ' જેવો રૂડો યોગ થયો છે. સંત... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑