કવિરાજ શ્રી પ્રભુદાનજી સુરુ એ આપણાં સાહિત્ય સર્જનની દુનિયામાં એક અનોખું સ્થાન ધરાવે છે. ઉત્તમ સર્જક એ ઉત્તમ માનવી હોવો જોઈએ તેવો વિદ્વાન લોકોનો મત છે. તેમાં ઘણું તથ્ય છે. મનુષ્યના પોતાના આંતરિક સંસ્કારની અભિવ્યક્તિ જ તેના સર્જનમાં દેખાય છે. પ્રભુદાનજી અંદર-બહાર ઊજળાં છે. આથી તેમની કૃતિઓ પણ એવી જ ઉજળી તથા અદકેરી છે. "કવિ... Continue Reading →
ક્ષણના ચણીબોર: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
વર્ષોના વર્ષો વીતી જાય ત્યારે પૂજ્ય નારાયણસ્વામી જેવા કલાધર આપણી વચ્ચે આવે છે. નારાયણસ્વામીની આ સદાકાળ જીવંત સ્મૃતિને વંદન કરવા ૨૯ જૂન-૨૦૨૪ના રોજ હેમુ ગઢવી હોલ રાજકોટમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. ૨૯ જૂન એ નારાયણસ્વામીની જન્મજયંતિ પણ છે. પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ આ પ્રસંગને મળ્યા છે. ભજન કે સંતવાણી તરફનો આપણો અંતરનો ભાવ પેઢીઓથી... Continue Reading →
ક્ષણના ચણીબોર:લોકસાહિત્યનું માધ્યમ અને શિક્ષકોના ઘડતરનો સુઆયોજિત પ્રયાસ:
શિક્ષણના સ્તર અંગે આપણે અવારનવાર ચિંતા કરીએ છીએ. શિક્ષણના અનેક ફોરમ પર પણ તેની ચર્ચાઓ થયા કરે છે. શિક્ષણના સ્તરમાં તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે New Education Policy - ૨૦૨૦નો દેશભરમાં અમલ કરવાનું નક્કી કર્યું છે. દેશની NCERT કે આપણાં રાજ્યની GCERT પણ આ દિશામાં કાર્યરત છે. પરંતુ શિક્ષણના સ્તરને સુધારવાના કાર્યોમાં... Continue Reading →
વાટે…ઘાટે:લોકસાહિત્યનું માધ્યમ અને શિક્ષકોના ઘડતરનો સુઆયોજિત પ્રયાસ:
શિક્ષણના સ્તર અંગે આપણે અવારનવાર ચિંતા કરીએ છીએ. શિક્ષણના અનેક ફોરમ પર પણ તેની ચર્ચાઓ થયા કરે છે. શિક્ષણના સ્તરમાં તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે New Education Policy - ૨૦૨૦નો દેશભરમાં અમલ કરવાનું નક્કી કર્યું છે. દેશની NCERT કે આપણાં રાજ્યની GCERT પણ આ દિશામાં કાર્યરત છે. પરંતુ શિક્ષણના સ્તરને સુધારવાના કાર્યોમાં... Continue Reading →
સંસ્કૃતિ:લોકસાહિત્યનું માધ્યમ અને શિક્ષકોના ઘડતરનો સુઆયોજિત પ્રયાસ:
શિક્ષણના સ્તર અંગે આપણે અવારનવાર ચિંતા કરીએ છીએ. શિક્ષણના અનેક ફોરમ પર પણ તેની ચર્ચાઓ થયા કરે છે. શિક્ષણના સ્તરમાં તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે New Education Policy - ૨૦૨૦નો દેશભરમાં અમલ કરવાનું નક્કી કર્યું છે. દેશની NCERT કે આપણાં રાજ્યની GCERT પણ આ દિશામાં કાર્યરત છે. પરંતુ શિક્ષણના સ્તરને સુધારવાના કાર્યોમાં... Continue Reading →
ક્ષણના ચણીબોર:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર
સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me - રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. ("જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ" પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે... Continue Reading →
વાટે…ઘાટે:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર
સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me - રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. ("જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ" પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે... Continue Reading →
સંસ્કૃતિ:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર
સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me - રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. ("જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ" પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે... Continue Reading →