"અતિ વિચિત્ર ગતિ ભગવંત" એમ કહેવાયું છે. સર્જનહારની ગતિ ચિત્રિત નથી હોતી. બીબામાં ઢાળી શકાય તેવી પણ નથી હોતી. ગંગોત્રીની ધારાની જેમ તે મુક્ત રીતે વહે છે. પોતાનો વિહાર છે. માર્ગ પણ પોતે જ નક્કી કરેલો છે. નકશે કદમ પર ચાલવાનું તેમને મંજુર નથી. "આવા સ્વચ્છંદી સ્વૈરવિહારમાંથી જ શિશુવિહારનું સર્જન થાય છે." વિદુષી મીરાંબહેન ભટ્ટનું... Continue Reading →
સંસ્કૃતિ:માનભાઈભટ્ટનોસ્વૈરવિહાર: શિશુવિહારનુંસર્જન:
"અતિ વિચિત્ર ગતિ ભગવંત" એમ કહેવાયું છે. સર્જનહારની ગતિ ચિત્રિત નથી હોતી. બીબામાં ઢાળી શકાય તેવી પણ નથી હોતી. ગંગોત્રીની ધારાની જેમ તે મુક્ત રીતે વહે છે. પોતાનો વિહાર છે. માર્ગ પણ પોતે જ નક્કી કરેલો છે. નકશે કદમ પર ચાલવાનું તેમને મંજુર નથી. "આવા સ્વચ્છંદી સ્વૈરવિહારમાંથી જ શિશુવિહારનું સર્જન થાય છે." વિદુષી મીરાંબહેન ભટ્ટનું... Continue Reading →