:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:

    અનુવાદિત રચનાઓની બાબતમાં ઝવેરચંદ મેઘાણીએ કરેલું એક અવલોકન તેમના અનુવાદ અંગેના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે. આ બાબત તેમણે પોતાની પુસ્તિકા 'સિંધૂડો'ની શરૂઆતમાં લખી છે. તેઓ કહે છે:                   "સિંધૂડોની કેટલીક રચનાઓ યુરોપી કવિતાનો આધાર લઈને રચાયા છે. બાકીના સ્વંય-સ્ફુરિત છે. સ્વંય સ્ફુરણાનો જેમ ગર્વ નથી તેમ આધાર લઈને રચાયેલાંની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું... Continue Reading →

ક્ષણના ચણીબોર:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું. તારી રે જણશું વીરા ! જુદિયું, એ...જી... એના જુદા જાણણહાર, જૂઠા રે નામ એના પાડીશ નહિ, ભલે નવ મળે એનો લેનાર, જી...જી...જી...જી... શબદનો વેપાર           સાતત્યપૂર્ણ પ્રવાસના... Continue Reading →

વાટે…ઘાટે:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું. તારી રે જણશું વીરા ! જુદિયું, એ...જી... એના જુદા જાણણહાર, જૂઠા રે નામ એના પાડીશ નહિ, ભલે નવ મળે એનો લેનાર, જી...જી...જી...જી... શબદનો વેપાર           સાતત્યપૂર્ણ પ્રવાસના... Continue Reading →

સંસ્કૃતિ:ધૂપસળી સળગ્યા કરે: મોંઘેરા સર્જક મેઘાણી:

 ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી ગુજરાત પાછા આવ્યા ત્યાર બાદ જીવનના અઢી દાયકામાં એક યુગનું કાર્ય કરીને ગયા. સતત પરિભ્રમણ કરીને તળનું સાહિત્ય એકઠું કર્યું. તળના આ સાહિત્યનું મૂલ્ય જુદું હતું. તારી રે જણશું વીરા ! જુદિયું, એ...જી... એના જુદા જાણણહાર, જૂઠા રે નામ એના પાડીશ નહિ, ભલે નવ મળે એનો લેનાર, જી...જી...જી...જી... શબદનો વેપાર           સાતત્યપૂર્ણ પ્રવાસના... Continue Reading →

ક્ષણના ચણીબોર: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

 કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે 'સૌરાષ્ટ્રની રસધાર'નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. 'રસધાર'ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ... Continue Reading →

વાટે…ઘાટે: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

 કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે 'સૌરાષ્ટ્રની રસધાર'નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. 'રસધાર'ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ... Continue Reading →

સંસ્કૃતિ: :સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના

કોઈ પણ પ્રસંગે જયારે ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્યની વાત થાય ત્યારે 'સૌરાષ્ટ્રની રસધાર'નો અચૂક ઉલ્લેખ થાય છે. આ વાત સ્વાભાવિક પણ છે. 'રસધાર'ના અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ... Continue Reading →

ક્ષણના ચણીબોર:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. 'સવ્યસાચી' ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ... Continue Reading →

વાટે…ઘાટે:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. 'સવ્યસાચી' ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ... Continue Reading →

સંસ્કૃતિ:જીવનમુલ્યોથીજીવન-ઉત્કર્ષ:

   ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિરંતર જ્ઞાન સિંચનના ઉપક્રમો થયા કરે છે. 'સવ્યસાચી' ધીરુભાઈ ઠાકરના સ્વપ્નને મૂર્તિમંત કરવાની સુચારુ વ્યવસ્થા કુમારપાળભાઈના નેતૃત્વમાં અર્થસભર રીતે કાર્ય કરી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી ચલાવવામાં આવે છે. મનસુખભાઇ મેદાણી પ્રેરિત આ વ્યાખ્યાનશ્રેણીમાં તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ થોડી વાતો કરવાનો પ્રસંગ થયો. એમ લાગે છે કે આ પ્રકારની વ્યાખ્યાનશ્રેણીઓ એ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑