વાટે…ઘાટે:વેડછીનાવટવૃક્ષનીકથા: જુગતરામદવે:

જુગતરામ લખે છે:                         "મારી ઉંમરની મને ચોક્કસ જાણ નથી. એક બ્રાહ્મણ માટે આ શરમભરેલું છે એ હું કબૂલ કરું છું...માત્ર તિથિ પ્રમાણે તે ભાદરવા સુદ-૧૩ હતી તેમ યાદ છે. આથી કેટલીક ગણતરી કરીને મારી જન્મતારીખ ૧-૯-૧૮૯૨ મેં કરાવી છે."                         વેડછીના વડલા સમાન જુગતરામ દવેની કથા વાંચીએ તો એક સમર્થ ગાંધીજન બાપુના પગલે ચાલીને કેવું ઉમદા... Continue Reading →

સંસ્કૃતિ:વેડછીનાવટવૃક્ષનીકથા: જુગતરામદવે:

જુગતરામ લખે છે:                         "મારી ઉંમરની મને ચોક્કસ જાણ નથી. એક બ્રાહ્મણ માટે આ શરમભરેલું છે એ હું કબૂલ કરું છું...માત્ર તિથિ પ્રમાણે તે ભાદરવા સુદ-૧૩ હતી તેમ યાદ છે. આથી કેટલીક ગણતરી કરીને મારી જન્મતારીખ ૧-૯-૧૮૯૨ મેં કરાવી છે."                         વેડછીના વડલા સમાન જુગતરામ દવેની કથા વાંચીએ તો એક સમર્થ ગાંધીજન બાપુના પગલે ચાલીને કેવું ઉમદા... Continue Reading →

ક્ષણના ચણીબોર:મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:

મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે !                              એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →

ક્ષણના ચણીબોર:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’

શબ્દ આરપાર જીવ્યો છું હુ બહુ ધારદાર જીવ્યો છું મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બરોબર જીવ્યો છું આમ 'ઘાયલ' છું અદનો શાયર સર્વથા શાનદાર જીવ્યો છું                                   ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે... Continue Reading →

વાટે…ઘાટે:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’

શબ્દ આરપાર જીવ્યો છું હુ બહુ ધારદાર જીવ્યો છું મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બરોબર જીવ્યો છું આમ 'ઘાયલ' છું અદનો શાયર સર્વથા શાનદાર જીવ્યો છું                                   ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે... Continue Reading →

સંસ્કૃતિ:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’

શબ્દ આરપાર જીવ્યો છું હુ બહુ ધારદાર જીવ્યો છું મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બરોબર જીવ્યો છું આમ 'ઘાયલ' છું અદનો શાયર સર્વથા શાનદાર જીવ્યો છું                                   ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે... Continue Reading →

ક્ષણના ચણીબોર:મેઘાણીઅનેસંતવાણી:

   ઝવેરચંદ મેઘાણીની વિદાય પ્રમાણમાં અણધારી અને વહેલી થઇ. જીવનના પાંચ દાયકાઓ પણ આ સર્જક જોઈ શક્યા નથી. સમગ્ર દેશ આઝાદીની નવલ ઉષાનું સ્વાગત કરવા થનગની રહ્યો હતો ત્યારે જ આ મર્મી માનવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ ઉમાશંકર જોશીએ ખુબ યાદગાર શબ્દોમાં મેઘાણીને શ્રધ્ધાંજલી આપી. કવિશ્રી એ કહ્યું: "સમાજ અનેક લોકોને માન-સન્માન કે કીર્તિ આપે... Continue Reading →

મેઘાણી અને સંતવાણી: સંસ્કૃતિ

  ઝવેરચંદ મેઘાણીની વિદાય પ્રમાણમાં અણધારી અને વહેલી થઇ. જીવનના પાંચ દાયકાઓ પણ આ સર્જક જોઈ શક્યા નથી. સમગ્ર દેશ આઝાદીની નવલ ઉષાનું સ્વાગત કરવા થનગની રહ્યો હતો ત્યારે જ આ મર્મી માનવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ ઉમાશંકર જોશીએ ખુબ યાદગાર શબ્દોમાં મેઘાણીને શ્રધ્ધાંજલી આપી. કવિશ્રી એ કહ્યું: "સમાજ અનેક લોકોને માન-સન્માન કે કીર્તિ આપે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑