ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું.... Continue Reading →
વાટે…ઘાટે:ગરવીગુર્જરગિરાનુંઅણમોલરત્ન: ઘાયલ
ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું.... Continue Reading →
સંસ્કૃતિ:ગરવીગુર્જરગિરાનુંઅણમોલરત્ન: ઘાયલ
ડો. વિનોદ જોશીએ ઘાયલ વિશે વાત કરતા કેટલાક માણવા ગમે તેવા સંભારણા લખ્યા છે. સ્વભાષાનું ગૌરવ એ જાણે કે ઘાયલના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાએ તેમની કોલમ-આદમથી શેખાદમમાં ફેબ્રુઆરી-૧૯૭૭માં લખેલો પ્રસંગ ઘાયલના સ્વભાષા ગૌરવની પ્રકૃતિનો ખ્યાલ આપે તેવો છે. સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયની આ ઘટના છે. રાજ્યનું હેડક્વાર્ટર રાજકોટ હતું.... Continue Reading →
વાટે…ઘાટે:વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર
જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન. જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →
ક્ષણના ચણીબોર:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:
સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે: "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય." જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →
વાટે…ઘાટે:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:
સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે: "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય." જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →
સંસ્કૃતિ:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:
સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે: "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય." જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →
ક્ષણના ચણીબોર:બહાદુરપઠાણોનાસમર્થનેતા: ખાનઅબ્દુલગફારખાન:
પહેલી ઓક્ટોબર-૧૯૬૯ના દિવસે એક અસામાન્ય બાબત દિલ્હીના પાલમ હવાઈ મથકે જોવા મળી. આ ઘટના જે જુએ તેના ગળે જલ્દીથી ઉતરે તેવી ન હતી. દિલ્હીમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાંથી એક સાધારણ ગામડિયા જેવા લાગતા પ્રવાસી એરક્રાફ્ટમાંથી બહાર આવીને સીડી ઉતરવા લાગ્યા. આ સામાન્ય માણસની ઊંચાઈ જો કે પ્રભાવી હતી. હાથમાં એક નાની એવી કપડાથી બાંધેલી પોટલી... Continue Reading →
વાટે…ઘાટે:બહાદુરપઠાણોનાસમર્થનેતા: ખાનઅબ્દુલગફારખાન:
પહેલી ઓક્ટોબર-૧૯૬૯ના દિવસે એક અસામાન્ય બાબત દિલ્હીના પાલમ હવાઈ મથકે જોવા મળી. આ ઘટના જે જુએ તેના ગળે જલ્દીથી ઉતરે તેવી ન હતી. દિલ્હીમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાંથી એક સાધારણ ગામડિયા જેવા લાગતા પ્રવાસી એરક્રાફ્ટમાંથી બહાર આવીને સીડી ઉતરવા લાગ્યા. આ સામાન્ય માણસની ઊંચાઈ જો કે પ્રભાવી હતી. હાથમાં એક નાની એવી કપડાથી બાંધેલી પોટલી... Continue Reading →
સંસ્કૃતિ:બહાદુરપઠાણોનાસમર્થનેતા: ખાનઅબ્દુલગફારખાન:
પહેલી ઓક્ટોબર-૧૯૬૯ના દિવસે એક અસામાન્ય બાબત દિલ્હીના પાલમ હવાઈ મથકે જોવા મળી. આ ઘટના જે જુએ તેના ગળે જલ્દીથી ઉતરે તેવી ન હતી. દિલ્હીમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાંથી એક સાધારણ ગામડિયા જેવા લાગતા પ્રવાસી એરક્રાફ્ટમાંથી બહાર આવીને સીડી ઉતરવા લાગ્યા. આ સામાન્ય માણસની ઊંચાઈ જો કે પ્રભાવી હતી. હાથમાં એક નાની એવી કપડાથી બાંધેલી પોટલી... Continue Reading →