ક્ષણના ચણીબોર : વામનવિરાટજેવોલાગતો:યોગીબાપાઅનેકવિકાગ:

 બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના અનેક કીર્તનો આજે પણ ગવાતા રહ્યા છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યા છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. 'હરિહર સુર હેર-હેર' જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લા ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી... Continue Reading →

વાટે…ઘાટે:વામન વિરાટ જેવો લાગતો:યોગીબાપાઅનેકવિકાગ:

 બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના અનેક કીર્તનો આજે પણ ગવાતા રહ્યા છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યા છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. 'હરિહર સુર હેર-હેર' જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લા ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી... Continue Reading →

સંસ્કૃતિ:વામનવિરાટજેવોલાગતો:યોગીબાપાઅનેકવિકાગ:

  બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત કવિઓએ ચારણી સાહિત્યની ભાતીગળ શૈલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય તથા શ્રીજી મહારાજનો ગુણાનુરાગ કર્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના અનેક કીર્તનો આજે પણ ગવાતા રહ્યા છે. સંપ્રદાયની પરંપરામાં જીવંત રહ્યા છે. ચારણી છંદો તથા અન્ય પ્રકારોમાં નાદવૈભવનો દબદબો છે. 'હરિહર સુર હેર-હેર' જેવી મનોહર છંદ રચનાઓ છેલ્લા ૨૦૦ વર્ષથી રાસ-ગરબાઓમાં ગવાતી... Continue Reading →

:આપણાંલાલાકાકા:

 કેટલાક લોકો સમૂહમાં હોય તો પણ અલગ તરી આવે તેવા હોય છે. સ્વની ઓળખ ઉભી કરવાની મથામણ પણ આવા સમજુ લોકોને નથી. પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કદી ઉત્સુક ન હોય તેવા પ્રકાશ માટે જ પ્રકાશપર્વના આયોજન થતા હોય છે. પ્રકાશ લાલા ગાંધીનગર માટે સહેજ પણ અજાણ્યા નથી. તેમના જીવનના ૭૫માં પડાવે થતું પ્રકાશપર્વનું આયોજન... Continue Reading →

ક્ષણના ચણીબોર:તંત્રમાં બેઠેલા તમે સૌ રાક્ષસ છો:રસિકભાઈ પરીખનો આક્રોશ:

વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →

વાટે…ઘાટે:તંત્રમાં બેઠેલા તમે સૌ રાક્ષસ છો:રસિકભાઈ પરીખનો આક્રોશ:

વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →

સંસ્કૃતિ:તંત્રમાંબેઠેલાતમેસૌરાક્ષસછો:રસિકભાઈપરીખનોઆક્રોશ:

 વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →

સંસ્કૃતિ:તંત્રમાંબેઠેલાતમેસૌરાક્ષસછો:રસિકભાઈપરીખનોઆક્રોશ:

વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →

ક્ષણના ચણીબોર:નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી... Continue Reading →

વાટે…ઘાટે : નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

 ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑