ગાંધી વિનોબાની વિદાય પછી પણ સમાન નિષ્ઠા તથા ઉત્ક્ટતાથી તેમના વિચારો જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કેટલાક ધન્યભાગી લોકોએ કર્યું. આ લોકોના સ્મરણ માત્રથી પણ હૈયામાં પ્રસન્નતાનો ભાવ થાય છે. આવી વિશિષ્ટ યાદીમાં કાંતિભાઈ શાહ (પિંડવળ)નું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. મહાનગર મુંબઈમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૩ ના રોજ જન્મ લેનાર કાંતિભાઈ અભાવગ્રસ્ત વિસ્તાર... Continue Reading →
સંસ્કૃતિ : અર્જુનનાલક્ષવેધજેવીએકાગ્રતા: કાંતિભાઈ:
ગાંધી વિનોબાની વિદાય પછી પણ સમાન નિષ્ઠા તથા ઉત્ક્ટતાથી તેમના વિચારો જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કેટલાક ધન્યભાગી લોકોએ કર્યું. આ લોકોના સ્મરણ માત્રથી પણ હૈયામાં પ્રસન્નતાનો ભાવ થાય છે. આવી વિશિષ્ટ યાદીમાં કાંતિભાઈ શાહ (પિંડવળ)નું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. મહાનગર મુંબઈમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૩ ના રોજ જન્મ લેનાર કાંતિભાઈ અભાવગ્રસ્ત વિસ્તાર... Continue Reading →
:વાડીલાલડગલી: એકબહુમુખીપ્રતિભા:
"મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે... ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે... ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો 'મોસાળમાં માં પીરસે' તેવો બેવડો લાભ મળે છે." વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે... Continue Reading →
ક્ષણના ચણીબોર:અર્જુનનાલક્ષવેધજેવીએકાગ્રતા: કાંતિભાઈ:
ગાંધી વિનોબાની વિદાય પછી પણ સમાન નિષ્ઠા તથા ઉત્ક્ટતાથી તેમના વિચારો જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કેટલાક ધન્યભાગી લોકોએ કર્યું. આ લોકોના સ્મરણ માત્રથી પણ હૈયામાં પ્રસન્નતાનો ભાવ થાય છે. આવી વિશિષ્ટ યાદીમાં કાંતિભાઈ શાહ (પિંડવળ)નું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. મહાનગર મુંબઈમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૩ ના રોજ જન્મ લેનાર કાંતિભાઈ અભાવગ્રસ્ત વિસ્તાર... Continue Reading →
રતડીયામાંજાગતીજ્યોત: માહાંસબાઈ.
વાત માન્યામાં કદાચ ન પણ આવે પરંતુ સાચી છે. વાત કહેનારને કે જેમના વિષે વાત કહેવામાં આવે છે તેમને પ્રસિદ્ધિ કે દુન્વયી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોઈ ખેવના નથી. તેથી કોઈ અતિશયોક્તિને અહીં સ્થાન પણ નથી. 'તાપસ વેશ વિશેષ ઉદાસી' વાળું તુલસીદાસજીનું વર્ણન જેમને લાગુ પડે છે તેવા હાંસબાઈ માની આ વાત છે. માતાજી ભૂતનાથ મહાદેવ... Continue Reading →
સંસ્કૃતિ :એચ.એમ.પટેલ: ભારતવાસીગુજરાતી:
ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: "મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી." એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે... Continue Reading →
ક્ષણના ચણીબોર:એચ.એમ.પટેલ: ભારતવાસીગુજરાતી:
ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: "મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી." એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે... Continue Reading →
વાટે…ઘાટે:એચ.એમ.પટેલ: ભારતવાસીગુજરાતી:
ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: "મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી." એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે... Continue Reading →
સંસ્કૃતિ : બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:
દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે... Continue Reading →
ક્ષણના ચણીબોર:બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:
દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે... Continue Reading →