જયારે તથા જ્યાં પણ વિચક્ષણ તેમજ સંવેદનશીલ વહીવટકર્તાની વાત થશે ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીની સ્મૃતિ અવશ્ય થશે. તેમનું જીવન આજે પણ દીવાદાંડી સમાન ઝળહળતું-ઉન્નત તથા પથદર્શક છે. પોતાની જીવનયાત્રાના અંતિમ ચરણમાં સર પ્રભાશંકર પટ્ટણી એક અઘરું છતાં મહત્વનું કામ માથા પર લે છે. કદાચ આ તેમનું પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. તેમની સમગ્ર જીવનયાત્રા(૧૯-૦૪-૧૮૬૨થી ૧૬-૦૨-૧૯૩૮)ના... Continue Reading →
ક્ષણના ચણીબોર યુગપુરુષની પાવન સ્મૃતિ: કાંતિસેન શ્રોફ “કાકા”
થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →
વાટે…ઘાટે યુગપુરુષની પાવન સ્મૃતિ: કાંતિસેન શ્રોફ “કાકા”
થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →
સંસ્કૃતિ:યુગપુરુષની પાવન સ્મૃતિ:કાંતિસેન શ્રોફ “કાકા”
થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →
ક્ષણના ચણીબોર:સર પ્રભાશંકર પટ્ટણીની પાવન સ્મૃતિ:
જયારે તથા જ્યાં પણ વિચક્ષણ તેમજ સંવેદનશીલ વહીવટકર્તાની વાત થશે ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીની સ્મૃતિ અવશ્ય થશે. તેમનું જીવન આજે પણ દીવાદાંડી સમાન ઝળહળતું-ઉન્નત તથા પથદર્શક છે. પોતાની જીવનયાત્રાના અંતિમ ચરણમાં સર પ્રભાશંકર પટ્ટણી એક અઘરું છતાં મહત્વનું કામ માથા પર લે છે. કદાચ આ તેમનું પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. તેમની સમગ્ર જીવનયાત્રા(૧૯-૦૪-૧૮૬૨થી ૧૬-૦૨-૧૯૩૮)ના... Continue Reading →
વાટે…ઘાટે:સર પ્રભાશંકર પટ્ટણીની પાવન સ્મૃતિ:
જયારે તથા જ્યાં પણ વિચક્ષણ તેમજ સંવેદનશીલ વહીવટકર્તાની વાત થશે ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીની સ્મૃતિ અવશ્ય થશે. તેમનું જીવન આજે પણ દીવાદાંડી સમાન ઝળહળતું-ઉન્નત તથા પથદર્શક છે. પોતાની જીવનયાત્રાના અંતિમ ચરણમાં સર પ્રભાશંકર પટ્ટણી એક અઘરું છતાં મહત્વનું કામ માથા પર લે છે. કદાચ આ તેમનું પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. તેમની સમગ્ર જીવનયાત્રા(૧૯-૦૪-૧૮૬૨થી ૧૬-૦૨-૧૯૩૮)ના... Continue Reading →