‘‘દાન અલગારી’’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી લાંબા ગામતરે ગયા તેનો આઘાત અનેક સાહિત્ય પ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન - અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસજ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા.૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની... Continue Reading →
સંસ્કૃતિ :આપણાંસંતસાહિત્યમાંગંગાસતીનીવાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →
: આપણું સંતસાહિત્ય અને ગંગાસતીની વાણી :
કબીર સાહેબે લખ્યું છે : શબ્દ સરીખા ધન નહિ, જો કોઇ જાને બોલ; હીરા તો દામે મિલે પર શબ્દ નઆવે મોલ. આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન... Continue Reading →
:આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:
કબીર સાહેબે લખ્યું છે: શબ્દ સરીખા ધન નહિ, જો કોઈ જાણે બોલ: હીરા તો દામે મિલે પર શબ્દ ન આવે મોલ. આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન... Continue Reading →
ક્ષણના ચણીબોર : આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →
વાટે..ઘાટે:આપણાંસંતસાહિત્યમાંગંગાસતીનીવાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →